Ahmedabad મા ક્યાંક પ્રવાસ મા લઇ જાય!
BJP Gujarat BJP INDIA Ahmedabad Loksabha Bjp BJP Ahmedabad
સાંભળો શુ કહેવુ છે મતદારો નુ!
ભાજપના સી આર પાટીલે મતદારોને કરી આવી અપીલ સાંભળો
*" પશુપાલકો ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે " માલધારી મહાપંચાયત ના પ્રમુખ રઘુભાઇ દેસાઈ ( પૂર્વ ધારાસભ્ય )પ્રમુખ સ્થાને નિર્યણ લેવાયો છે કે છેલ્લા ઘણા સમયથી પશુપાલકો ભાજપ ની બે ધારી નીતિ થી નારાજ છે .૧૫૬ નગરપાલિકા અને ૮ મહાનગરોમાં પોતાના ઘરે કે વરંડા માં પશુના રાખી શકે અને ગોચરભૂમિ માનીતા ઉદ્યોગપતિ ને આપી દેવી તેવી બે ધારી સામે પશુપાલકો આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.નાગજીભાઈ દેસાઈ પ્રવક્તા માલધારી મહાપંચાયત"*
#તેજનેત્રન્યૂઝ
#tejnetranews
#newsfeed
#news
#NewsUpdate
#maldharisamaj
#maldhari
દેશમા 600 ખેડૂતોના મૃત્યુ થયા,Agri Inputs પર 28% સુધી GST નાખ્યો …જવાબદાર કોણ ? ૨૦૧૪ અને ૨૦૧૯ ના ભાજપાના વાયદા અને ગેરંટી કયા ગઈ ? ૨૦૨૪ મા PM ની નવી ગેરેન્ટી ? PM ૧૦ વર્ષની વાત કરે… જૂઠાણા બંધ કરે..
મનહર પટેલ
પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ
અમદાવાદના પ્રગતિ નગરમાં કારમાં આગ
પ્રગતિનગર જૈન દેરાસર પાસેની બીજી ગલીમાં આગ
આગ લાગતા આખી કાર બળી ને ખાક
ફાયર વિભાગની ત્રણ ટિમ પહોંચી ઘટનાસ્થળે
ગાયત્રી આશ્રમ ગધેથડ ઉપલેટા તાલુકા શહેર રાજપૂત સમાજ
#LIVE: ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની પત્રકારો સાથે વાતચીત..જુઓ લાઈવ
*બ્રેકિંગ :- મણીનગર BRTS ટ્રેક માં કાર નો થયો અકસ્માત.*
સૂત્રો દ્વારા મળતી માહિતી મણીનગર રેલ્વે સ્ટેશન થી મણીનગર ક્રોસિંગ તરફ જતી કાર અંદાજે રાત્રી ના ૧૦ થી ૧૧ કલાક ની વચ્ચે મણીનગર મોસ્કો હોટલ ની સામે આવેલ BRTS રેલીંગમાં અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો,
આ અકસ્માતમાં BRTS કોરિડોર ની લોખંડ ની ત્રણ થી ચાર રેલીંગ ઉખડી ગયેલ છે
આ કાર અકસ્માત નું કારણ અકબંધ છે પણ કાર રેલીંગ સાથે ટક્કર થયેલ હોવાનું અનુમાન , કાર ને આગળ ના ભાગમાં નુકશાન થયેલ છે અને કારમાં એર બેગ ખુલી જતા કાર ચાલક ને સામાન્ય ઇજા થયેલ છે એવી માહિતી સૂત્રો દ્વારા મળેલ છે.
*Report by :- Keyur Thakkar*
*Ahmedabad*
આ સમસ્યા થી સામાન્ય વાહનચાલકો ને છુટકારો ક્યારે???
(પુરો વિડિયો જોવો)
નિકોલ ગામ રોડ નુ ઉત્તમ નગર હોય કે જીવન વાડી રોજ ના આ દ્રશ્યો છે કે જયા રાત્રી દરમિયાન બેફામ ડમ્પર નાથેલા સાંઢની જેમ હંકારવા મા આવે તો સામે પ્રાઈવેટ બસો રોડ પર લાઈન કરી દેતા પ્રથમ દ્શ્ય તેવા લાગે કે જાણે આખો રોડ બાન મા લઇ લીધો હોય. ત્યારે આવી ટ્રાફિક મા નેતા હોય પોલીસ હોય કે એમ્બ્યુલન્સ હોય તેના સાયરન વાગતા રસ્તો પણ આપી દેવામાં આવે છે અને આપવો પણ જોઈએ તેમા કશુ ખોટુ ન હોય શકે.પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે સામાન્ય વાહનચાલકો ને ફરજિયાત તે ટ્રાફિક મા ફસાવુ પડે છે અને હેરાન થવું પડે છે.અને ક્યારેક ક્યારેક આવી બસો ની ઠોકર પણ નાના વાહનો ને ખાવી પડે છે અને ઘર્ષણ ના દ્રશ્યો પણ બને છે.
ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે તે અનેક સવાલો રૂપી એક સવાલ કે શુ ખરેખ
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના આંદોલન અંગે જસદણની એક સભામાં કહ્યું, 'ચૂંટણીની હારજીત માટે હું કહેતો નથી આ સમાજજીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવાની કોશિષ ક્ષત્રિય સમાજ કરશે એવી વિનંતી' આ અંગે તમે શું કહેશો?
#tejnetranews
#NewsUpdate
#newsfeed
#BJPNEWS
#bjpgujrat
#PMNarendraModiji
#parsotamrupala
જામનગર : રણજીતનગર પટેલ સમાજ ખાતે 17 વર્ષના સગીરનું લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ
#tejnetranews
#jamnagar
#jamnagarnews
ખંભાત શહેરમાં મહીપતસિંહના પ્રચાર દરમિયાન
BJP ના કાર્યકર્તાની હરકત જુવો
બાપુ બોલેગા🔥🔥🔥
#ખંભાત_વિધાનસભા_મહિપતસિંહ_બાપુ_જીતી_રહિયા_છેં #ખંભાત_માંગે_છેં #khabhatcity #reelsfacebook #reels #khambhat #facebookprofile #gujarat#tejnetranews #instagood Mahipatsinh chauhan Lakhan Darbar Miteshbhai Padhiyar Parmar Ramesh @highlight
ખંભાતની પ્રજાનો ગુસ્સો પહોંચ્યો અસ્માને
ખંભાત ની પ્રજા નો ગાલિયેં ગલિયેં આક્રોશ
આ વખતે મહીપતસિંહ ચૌહાણ ને મોકો આપો