Breaking news
રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના.
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર બની મોટી દુર્ઘટના*
સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી ગયો.અનેક લોકો નીચે પટકાયા. અનેક વ્યક્તિઓ ઘાયલ.
સર્વેશ્વરચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન જારી
સંતોષ ભેળ પાસે ફૂડ બજાર માં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો ખાબકીયા પોલીસ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે એક ના મોત ની શંકા અનેક ખાબકયા બચાવ કામગીરી પુર જોશમાં ફાયર બ્રિગેડ પહોંચી ઈજા ગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયા.
મળતી માહિતી મુજબ ખાણીપીણીના સ્થળ પાસે ગણપતિ દાદાનો પંડાલ હોય ત્યાં મોટી સંખ્યામાં ભીડ થઈ હતી .
બોડકદેવ ફરીયાદ નિવારણ સભાનુ સુરસુરિયું?
મતદારોમાં નારાજગી.
ચુંટાઈ ગયા પછી લોકોની ફરીયાદો સાભળવા વોર્ડમાં જતા જ નથી. હવે ચૂંટણી આવી એટલે મતદારોની યાદ આવી.
એટલે ફરિયાદ નિવારણ સભાના નામે લોકોની ફરીયાદ નિકાલનું પ્રલોભન આપી મળવા બોલાવવાના પેંતરા
બોડકદેવની શાણી પ્રજાએ ફરીયાદ નિવારણ સભામાં જવાનું ટાળ્યું.
ટ્રાફિક પોલીસની બેદરકારી કે અકસ્માતોને આમંત્રણ?
" વન- ને "રોડ જાહેરનામાના સાઈન બોર્ડ લગાવ્યા છે. પરંતુ ટ્રાફિક ચોકી સો ફૂટના અંતરે હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્તપણે જાહેરનામાની અમલવારી ક્યારે કરશે.
રોગ સાઈડમાંથી આવતા વાહનો પર રોક લગાવવામાં આવે તો એક્સિડન્ટ થવાની શક્યતા નહિવત રહે.
એસ જી રોડને સમાંતરે આવેલ સોસાયટીઓમાં VVIP રહેણાંકો આવેલા છે. VVIP લોકોએ પણ આ બાબતે ફરીયાદો કરી કરીને થાકી જતા છેવટે કંટાળીને ફરીયાદ કરવાનું ટાળી નાખ્યું અંતે તેઓએ તેમનો રસ્તો જ બદલી નાખ્યો.
S G Road સમાંતર બન્ને તરફ સર્વિસ રોડ પડે છે.
આંબલી.બોપલ.તેમજ સરખેજ તરફથી આવતા વાહનો ઇસ્કોન બ્રીજ પાસે આવેલ ઝાયડસ બિલ્ડિંગને અડીને આવેલ સર્વિસ રોડ તરફ Rong સાઈડમાં પૂર ઝડપે વાહનો પ્રવેશ કરીને સત્યાગ્રહ છાવણી રામદેવનગર તરફથી S G Road ઉપર જતા વાહનો સામસામે આવી જતાં હોવાથી ટ્રાફિક ચક્કાજામ થતો રહે છે.
ભારે વરસાદથી બોડકદેવમા જળબંબાકાળ.
રાજ્કીય કાર્યક્રમમા સેલ્ફી લઈને રફૂચક્કર થઈ જતાં કોર્પોરેટરો સામે લોકો રોષે ભરાયા
વરસાદી વિરામ બાદ ડે. મયુ. કમિશ્નર અડધી રાતે રાઉન્ડમાં નિકળ્યા.
સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા.અને
નાગરીકોને પોતાના હાલ પર છોડીને બોડકદેવના કોર્પોરેટરો ઘરમાં ભરાઈ ગયા
અમદાવાદમાં 7 Inch વરસાદ પડવાથી સમગ્ર બોડકદેવમા રોડ ઉપર તેમજ સોસાયટીઓમાં પણ પાણી ભારાયા હતા.
.વરસાદે વિરામ લીધા બાદ ઘણી બધી જગ્યાએ પાણી ઓસરી ગયા હતા પરંતુ એસજી રોડ સમાંતરે આવેલા સર્વિસ રોડ ઉપર પાણી ઓસર્યા ન હોવાથી સર્વિસ રોડને સમાંતરે આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી. ડે. મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરી સમગ્ર અમદાવાદના રાઉન્ડમાં નિકળ્યા હતા. અને જે પણ સ્થળે પાણી ભરાયાં હતાં ત્યાં તાત્કાલિક અસરથી વરસાદી પાણીનો નિકાલ કરવા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમેરીકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા પહોંચ્યા અમેરીકી સાંસદોએ મોદી મોદીના નારા લગાવ્યા અને તાળીઓની ગૂંજ સાથે ભવ્ય સ્વાગત કર્યું.
પટેલ સરકાર સફાઈ મોડમાં ?
ડે મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા પાસેથી ડે. મ્યુ. કમિશનરનો ચાર્જ પરત લઇને તેમની મુળ જ્ગ્યાએ આસી. મ્યુનિ. કમિશ્નરની ખૂરશીમા બેસાડી દીધા.
મળતી માહિતી મુજબ આ સાહેબ પર એક કાઉન્સિલરના ચાર હાથ હતા. અને કાઉન્સિલર પોતાના ધાર્યા કામ પાર પાડવાજ ડે. મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ અપાવ્યો હતો ?
આખરે સરકારને આ ગોરખધંધાની ભનક આવતા પટેલ સરકારે ડે. મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપીને આ મહાશય સાહેબને આખરે તેમની આસી. મ્યુ. કમિશનર નીજગ્યા બતાવી દીધી.
ભૂતકાળમાં મ્યુ. પ્રોપર્ટી ટેકશનો ચાર્જ સંભાળતા તે સમયે ટેક્ષ માફિયાઓને છાવરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુને ચૂનો લગાવ્યાના આક્ષેપોથી વિવાદમાં આવ્યા હતા.
આખરે પટેલ સરકારે વિવાદીત આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર વિશાલ ખનામાને તેમની મૂળ જગ્યાએ પરત મોકલી દિધા.
Breaking news
અમદાવાદના થલતેજ વિસ્તારની ઘટના
મળતી માહીતી મુજબ Ex મ્યુનિસિપલ કમિશ્નરના પુત્રે
મ્યુ. કર્મચારી આસિસ્ટંટ એન્જિનિયર રાકેશભાઈ ભગોરા પર તિક્ષ્ણ હથિયાર વડે છરીથી હૂમલો કર્યોના સમાચાર.
ટેક્ષ કલેક્શન ટીમ પર હૂમલો.
મ્યુ.સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ હૂમલો કરનાર
Ex ડે મ્યુ. કમિશ્નર R K Tripathiનો પુત્ર છે.
સમગ્ર મામલો પહોંચ્યો બોડકદેવ પોલીસ સ્ટેશન
તંત્રની લાચારી ?
ગુજરાતના શહેરોમાં વાહન ચાલકો માટે જોખમી અને ત્રાસદાયક બન્યા દેશી/વિદેશી માલના વિક્રેતાઓ.
શહેરના ટ્રાફિક સિગ્નલ પર ટેક્ષ માફીયાઓ દ્વારા દેશી/ વિદેશી માલનો ધમધોકાર બીઝનેસ.
દુકાન/ ઓફીસની ઝંઝટ નહીં.
સ્ટાફ નો ખર્ચ નહીં.
Bill વગર માલનું વેચાણ થાય. કોઈ પુછનાર નહી.
કોઈ GST ચૂકવવાની ઝંઝટ નહીં.
GST ની રેડ માંથી મુક્તિ.
સેલટેકશ કે TDSની ચુકવણી મા મોટી રાહત.
બીલ વગર વિદેશી સામાનનું વેચાણ જગજાહેર.
પરંતુ કોઈ પુછનાર નહીં.
લ્યો બોલો ટ્રાફિક સિગ્નલ પર માલ વેચતા સેલ્સમેન/ સેલ્સ ગર્લ માટે પોલીસ વેરિફિકેશન વગર AMC સંચાલિત સેલ્ટર હૉમમા ફ્રી રહેવા જમવાની સગવડતા પણ બારોબાર.
રોડ ઉપર વિદેશી સામાન વેચતા માણસો કઈ કંપનીના સેલ્સમેન છે કે કોના માલનુ વેચાણ કરે છે કોઈ પુછનાર નહીં. ગુજરાતમા બિઝનેસ માફીયાઓનો અરબોનો બિઝનેસ.
ટ્રાફિક સિગ્નલ રોડ પર વાહનો પસાર થાય ત્યારે વિક્રેતા
મણીનગર રેલ્વે સ્ટેશન પાસે બીઆરટીએસ બસમાં આગ
કોઈ જાનહાની નહીં.
રિવરફ્રન્ટ ક્રુઝ પર અકસ્માતનો વિડીયો વાયરલ.
લોકોએ ક્રૂઝ બહાર હેન્ડલ પકડીને પાણીમાં લટકકેલી મહિલાને મદદ કરવા કરી મૂકી રાડારાડ.
રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થતા બચાવ. ક્રૂઝના સંચાલકની બેદરકારીના કારણે મહિલા નદીમાં પડતા બચી ગયા. મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટ ચાલકો બચાવવા ન આવ્યા. ક્રૂઝમાં બેસતા મહિલા પાણીમાં પડી રહ્યા છે જાનહાની ટળી.મહિલાને બચાવવા સહેલાણીઓ આગળ આવ્યા પણ તંત્ર તરફથી કોઈ મદદ મળી નહી.તેનો વિડિયો સ્થાનીક સહેલાણીઓ એ કર્યો વાયરલ.
ગરીબ ધંધાદારીઓ ને ભરોસાની સરકારે આપેલો ભરોસો તહેવારોમાજ ભારે પડી રહ્યો છે.
ભરોસાની સરકારનો ભરોસો પોલીસે તોડ્યો.
રાત્રે ૧૨ વાગે લોકોના ધંધા બંધ કરાવતા લોકો રોષે ભરાયા
ડીસીપી ઝોન ૭નની સ્ક્વોડે કહ્યું હર્ષ સંઘવીની ફક્ત મૌખીક જાહેરાત કરી હશે અમને પરિપત્ર મળ્યો નથી.
સરખેજ. જૂહાપૂરા.વેજલપુર.બજારો ચાલુ રાખવા દેવાય છે જે વિડીયોમાં દેખાય છે.
ડીસીપી ઝોન ૭ દ્વારા ફક્ત સેટેલાઈટ વિસ્તારના બજારો બંધ કરવાના આદેશ કેમ ?
ભરોસાની સરકાર વિરુદ્ધ પોલીસ ? કે પછી......?
જુહાપુરા. સરખેજ. વેજલપુર. વિસ્તારમાં ધમધમતા બજારો પર રહેમ નજર રાખીને ફક્ત સેટેલાઈટ વિસ્તારના નાના ધંધાદારીઓ પર રાત્રે 12 વાગે સેટેલાઈટ પોલીસ ત્રાટકી.
ડીસીપી ઝોન 7ની સ્કોડ કહે છે ગ્રુહ મંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી બજાર ચાલુ રાખવાની મૌખીક જાહેરાત કરી છે પણ પરિપત્ર કર્યો નથી.
તહેવારોમાં રાત્રે મોડે સુધી ધંધા ચાલુ રાખી શકાશે: હર્ષ સંઘવી
દિવાળીના જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડીસીપી ઝોન ૭ ની હદમાં આવતા જૂહાપૂરા.સરખેજ. વેજલપુર.વિગેરે વિસ્તારોમાં બજારો ચાલુ રાખવા છૂટછાટ ?
ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારની જાહેરાત તહેવારોમાં લોકો મોડે સુધી ધંધો ચાલુ રાખી શકશે.
રાત્રી બજારમાં ગરીબ ધંધાદારીઓ ઉપર ડંડા વાળી કરવા ડીસીપી ઝોન ૭ ના આદેશ ?
જમવા બેઠેલા ગ્રાહકો ઉપર પણ દંડા વાળી કરીને જમતા જમતા ઉભા કરીને ભગાડતા ગ્રાહકોની દોડ
અમદાવાદ BRTS બસમાં આગ લાગતા ભાગદોડ.
આગ લાગી ત્યારે બસમાં અંદાજે ૪૦ થી ૫૦ પેસેન્જરો હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
અમદાવાદ: મેમનગર વિસ્તારના બસસ્ટેન્ડ પર આજે સવાર-સવારમાં એકાએક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમા સવાર તમામ પેસેન્જરોનો બચાવ થયો હતો. કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નથી. બીજી તરફ, ફાયરની ટીમે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી.
અમદાવાદ:
માનવતા મહેકાવતા ટ્રાફિક જવાન જવાન ભીખાભાઈ પરમારને સો સો સલામ.
પકવાન બ્રિજ પાસેની ઘટના
ટ્રાફિક જવાનની સતર્કતાથી વાહનચાલક હેમખેમ
નિવેદ પટેલ (શિલજ)ને ચાલુ વાહને છાતીમાં દુઃખાવો ઉપડતા પરિસ્થિતિ પારખી ગયેલા સ્થળ પર તૈનાત ટ્રાફિક જવાન ભીખાભાઈ યુવાનની મદદે દોડી ગયા હતા.
ટ્રાફિક જવાને પહેલા 108 માં ફોન કર્યો સાથે સાથે તાત્કાલિક સારવાર માટે બાજુમાંથી ડૉક્ટરને બોલાવ્યા હતા.
ડૉક્ટરે પણ કહ્યું ભાઈનું હાર્ટ બંધ છે જીવીત નથી પરંતુ ડૉક્ટર દ્વારા તુર્તજ છાતી પર પંપીંગ કરતા હાર્ટ ચાલુ થઈ જતા
સોલા સિવીલમાં સારવાર ચાલુ કરાવતા મોતના મુખમાંથી બહાર આવેલ યુવાનના પરિવારજનોએ ગદગદીત સ્વરે ટ્રાફિક જવાનનો આભાર માનવા પહોંચ્યો હતો.