09/05/2024
Kejriwal Gets Bail : CM अरविंद केजरीवाल को मिली बेल, कोर्ट ने रखी ये शर्तें | Breaking News | Delhi Arvind Kejriwal : दिल्ली शराब घोटाला मामले में केजरीवा.....
only news
Kejriwal Gets Bail : CM अरविंद केजरीवाल को मिली बेल, कोर्ट ने रखी ये शर्तें | Breaking News | Delhi Arvind Kejriwal : दिल्ली शराब घोटाला मामले में केजरीवा.....
મતદાન એ આપનો અધિકાર છે કોને મત આપવો એ ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે સમજો અને વિચારો પછી મતદાન કરો
https://youtube.com/shorts/Ocsy3zLJYSw?si=-Zip5gVzvrHmg9k5
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની મહિલા નેતા ની એક મહારેલી પ્રિયંકા ગાંધી દ્વારા એક મંગલસુત્ર બારામાં ભાષણ આપી આમ જનતા નાં મન જીતી લીધા
અહેવાલ દિવ્ય સર્જન ન્યુઝ
૯૩૨૭૭ ૬૭૧૮૨
રાષ્ટ્રીય કોંગ્રેસ ની મહિલા નેતા પ્રિયંકા ગાંધી મી મહારેલી માં જોરદાર ભાષણ ...
https://youtube.com/?si=qEmCtOpeP82FIFBg
સંપાદક -ભવદીપ ઠાકર માલિક તંત્રી અમરેલી સૌથી ઝડપી વિશ્વસનીય અને તટસ્થ સમાચાર ભારતીય શોભા ર૪ ન્યૂ્ઝ નામની યુ ટ્યુબ ....
https://youtube.com/shorts/vFyEVtXaHuk?si=JHTR3c7sCGwcTC1M
હનુમાન જયંતી નિમિતે શ્રદ્ધાળું ઓ દ્વારા ડ્રોન બનાવી આર્શીવચન આપતા હતુમાનજી ફોનમાંથી આર્શીવાદ આપી રહ્યા છે તેવું કૂતૂહલ સર્જાયુ
અહેવાલ ભવદીપ ઠાકર
૯૬૦૧૭ ૨૩૧૫૦
ભારતીય શોભા ૨૪ ન્યુઝ
🌞🌞🌞🌞
હનુમાન જયંતી નિમિતે શ્રદ્ધાળુ માટે નું આર્શીવાદ માટેનું ડ્રોન બનાવવામાં આવ્યું ...
https://youtube.com/shorts/XiEsQZT2hvs?si=v13DW9In_uEuxE4D
!હિંમતનગર ની મહિલા ને લગ્ન ની લોભલાલચ આપી ફસાવી! પરિવાર દ્વારા માનસીકત્રાસ
અમરેલીમાં સુરેશ મકવાણા નામના શખસે 4 થી મહિલા ને ફસાવી તેમના ભાઈ તથા માતાએ પિડીત મહિલા ને ગુપ્તાંગ ના ભાગે ઢોર માર માર્યો તેમજ દિયરે બિભત્સ માંગણી કરી !
કપડાં ફાડી નાંખ્યા તેવો મહિલાનો આક્ષેપ
અહેવાલ ભવદીપ ઠાકર
અમરેલી
દિવ્યસર્જન ન્યુઝ
૯૩૨૭૭ ૬૭૧૮૨
👆👆👆👆👆👆👆👆
!હિંમતનગર ની મહિલા ને લગ્ન ની લોભલાલચ આપી ફસાવી! પરિવાર દ્વારા માનસીકત્રાસ ...
https://youtu.be/IFn0OhAh2_I?si=uQsC-ORGHmzRauqe
જામનગર વકીલ મંડળના સભ્ય શ્રી એડવોકેટ હારુનભાઈ પાલેજા સાહેબનું સરેઆમ જાહેર ઘાતકી રીતે હત્યા
અહેવાલ વિપુલ સિંહ સોલંકી
અરવલ્લી મોડાસા👆👆👆👆👆👆👆👆👆
!જામનગર વકીલ મંડળના સભ્ય શ્રી એડવોકેટ હારુનભાઈ પાલેજા સાહેબનું સરેઆમ જાહેર ઘાતકી રીતે હત્યા ...
📸 Watch this video on Facebook
https://www.facebook.com/share/v/sWuzSxhM3dbTxB45/?mibextid=qi2Omg
અમરેલી નાં રામેશ્વર ગોપી મહિલા મંડળ દ્વારા શ્રી દાનેવ ચોકમાં પૂનમ નાં બાપા સીતારામની ધુન ગાઈ મહિલાઓએ બાથા સિતારામ ની આરતી કરી પ્રસાદ વહેંચીને આનંદ માણ્યો જથ બાથા સીતા રામ નાં નારા સાથે જુમી ઉઠયા સહુ મહિલામંડળ
*મા બાપને એકાંકી જીવન લાગતુ હોય તો તેમનાં માટે શ્રવણધામ સરસ પસંદગી છે* *હિન્દુ સમાજનાં 108 માતા પિતાઓ અહી વસવાટ કરી શકશે* *એક વખત ડિપોઝીટ ભરવાની ત્યારબાદ કોઈ માસિક ચાર્ઝ નહી* *નાસ્તો લંચ હાઈ ટી ડિનર ની વ્યવસ્થા* *24 કલાક ચા કોફી હળવા નાસ્તાની વ્યવસ્થા* *ફિટનેસ સેન્ટર યોગા પ્રાણાયમ માટેની વ્યવસ્થા* *પુસ્કાલય હેર કટીંગ સલુન મસાઝ સેન્ટર જેવી વ્યવસ્થા* *વોર્કીંગ ટ્રેક ગાર્ડનની વ્યવસ્થા* *40.000 થી વધુ સ્કેવરફીટ માં હશે શ્રવણધામ* *પ્રાથમિક હેલ્થ ચેકઅપની વ્યવસ્થા* *મુલાકાતીઓ માટે અલગથી કોન્ફરન્સરુમની વ્યવસ્થા* આધુનિક અને ભવ્ય શ્રવણધામ તૈયાર થઈ રહ્યુ છે… નાનામાં નાની વસ્તુનું અહી ધ્યાન આપવાનું આયોજન છે.. દર વર્ષે ત્રણવાર અહી રહેતા વડીલોને ધાર્મિક સ્થળનો પ્રવાસ કરાવવાનું આયોજન છે… અહી રહેતા વડીલોને દુર્ગાધામ અને ગોરાણી રિસોર્ટની પ્રવૃતિમાં પણ શામિલ કરવામાં આવશે.. કુદરતી વાતાવરણ…અમદાવાદથી 45 કિલોમીટર દુર..દુર્ગાધામની ગૌશાળાનાં શુધ્ધ દુધ દહી છાસ ઘી અને અંદર ફરવા માટે ઈલેકટ્રીકલ કારની વ્યવસ્થા… 9824723238 9824545435 9824281771 9909907846 9428086346 9426843394 8000722776 9428891829 9428196996 9662368888 8141029462 9328283322 ઊપરોક્ત નંબર ઊપર કોલ કરવાથી વિશેષ માહિતી મળી શકે છે… વહેલા તે પહેલા મુજબ ૧૦૮ નામ નોંધવામાં આવશે.. *આ મેસેઝ હિન્દુ સમાજનાં તમામ રિટાયર્ડ પેન્શનર્સ સુધી પહોંચાડી પુણ્યનું કાર્ય કરશો તેવી દરેકને વિનંતી છે*
રાજસ્થાનમાં ભાજપ સરકાર આવતા અમરેલીમાં રહેતા રાજસ્થાની સુખદેવ પુરોહિતે આજે અમરેલીના લોકોને સાંજના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ભજીયા ફ્રી ખવડાવ્યા હતા
મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે એક સમિતિની કલ્પના કરી હતી. અને તે મુજબ ગોપનીયતા અને વિશ્વસનીયતા જાળવવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તમામ પત્રકારત્વની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપનાની યાદમાં દર વર્ષે 16 નવેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. જે એક વૈધાનિક અને અર્ધ-ન્યાયિક સંસ્થા છે. આ દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કામ કરવાનું શરૂ કર્યું. આ દિવસ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની હાજરી દર્શાવે છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અનુસાર, કાઉન્સિલની અધ્યક્ષતા પરંપરાગત રીતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવે છે અને 28 વધારાના સભ્યો જેમાંથી 20 ભારતમાં કાર્યરત મીડિયા આઉટલેટ્સના સભ્યો છે. પાંચ સભ્યો સંસદના ગૃહોમાંથી નામાંકિત થાય છે અને બાકીના ત્રણ સાંસ્કૃતિક, કાયદાકીય અને સાહિત્યિક ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ભારતીય મીડિયાના અહેવાલની ગુણવત્તાની તપાસ કરવા માટે જવાબદાર છે, તથા સાથે જ પત્રકારત્વની અન્ય પ્રવૃત્તિઓ પર પણ નજર રાખે છે. પ્રેસનો ધ્યેય લોકો દ્વારા થતાં કોઈપણ અન્યાયને પ્રકાશમાં લાવવા અને સિસ્ટમની બિમારીને પ્રકાશિત કરવાનો છે. તે સરકારને આ સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદ કરવા માટે છે, જ્યારે બીજી તરફ શાસનની લોકશાહી પ્રણાલીના મૂલ્યોને મજબૂત બનાવે છે. આ જ કારણસર, પ્રેસને ઘણીવાર મજબૂત લોકશાહીના ચાર સ્તંભોમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે અને તે એકમાત્ર પાસું છે જ્યાં સામાન્ય નાગરિક સીધી રીતે ભાગ લઈ શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં હિંમતથી અને નીડરતાથી પત્રકારો પોતાની ફરજ બજાવતાં હોય છે અને તેથી જ પત્રકારોને સમાજનું દર્પણ કહેવાય છે, તેઓ સત્યને ઉજાગર કરવા અને સમાજની યોગ્ય અને સાચી હકીકતોને લાવવા સતત ગતિશીલ અને જવ્બદાર રહેતાં હોય છે.
પ્રેસની સ્વતંત્રતા અને તેની સમાજ પ્રત્યેની જવાબદારીઓનું પ્રતીક, આ દિવસ દેશમાં પ્રેસની સ્વતંત્રતાને પણ ચિહ્નિત કરે છે. પ્રેસની સ્વતંત્રતાની અભિવ્યક્તિ એ પ્રેસની સ્વતંત્રતાનું એક આવશ્યક પાસું છે.જે પ્રેસની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે, કારણ કે ઘણીવાર પ્રેસને કાયમ નિર્બળ અને પોતાના હક્ક માટે અવાજ ના ઉઠાવી શકનારા લોકોના અવાજ તરિક ઓળખવામાં આવે છે. પ્રેસ એ શાસક અને પ્રજા વચ્ચેની અગત્યની કડી છે.
રાષ્ટ્રીય પ્રેસ દિવસની તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐🙏🏻
પાલિતાણા તળાવ ઍરિયા માં મહાકાળી વૅશ કાઢવામાં હિન્દુ સંસ્કૃતિ અનૅ ધાર્મિક પરંપરા ગત મહાકાળી નૉ વૅશભૂશાનું આયૉજન કરવામાં આવૅલ હતું જેમાં હજારૉ ની સંખ્યા માં લૉકૉએ મહાકાળી ના દર્શન નૉ લાભ લીધૅલ ..
*દિવ્ય સર્જન ન્યુઝ નેટવર્ક*
*અહેવાલ પારુલ વ્યાસ - પાલીતાણા*
ભારતી સોલંકી
divyasarjan news byro
Amreli
અમરેલીમાં શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ અને મેડિકલ કોલેજ ટ્રસ્ટ દ્વારા ચાલતી સિવિલ હોસ્પિટલ માં એક બ્લડ ડોનેશન અલગથી સેન્ટર બનાવવામાં આવ્યું હોય ત્યારે માનવ સેવા ટ્રસ્ટના કાર્યકર્તા દિનેશભાઈ ધાંધલ અને અનિલભાઈ પરમાર પ્રમુખશ્રી ભાવનાબેન ચુડાસમા દ્વારા
વિસાવદર પાસે આવેલ રાજપરા ગામના દર્દીને તાત્કાલિક ડિલિવરીના પેશન્ટને 8 બોટલ બ્લડ આપી એક પ્રશસ્તનીય કામગીરી કરેલ છે તેવી માનવ સેવા માટે નુ એક અભિયાન ચલાવી રહ્યા છે
અહેવાલ ભારતી સોલંકી
અમરેલીના ગુજરાત વિધાનસભાના ઉપદંડક એવા શ્રી ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા તરફથી આજરોજ રાધિકા હોટલમાં દિવ્ય સર્જન ન્યુઝ ના તંત્રી ભવદીપ ઠાકર તથા ન્યુઝ એન્કર ભારતી સોલંકી સાથે મુલાકાત લીધી
રાજકોટમાં ત્રિપલ મર્ડર
પત્ની, ૧૦ વર્ષના પુત્ર અને પ્રેમીને કચડી નાખ્યાં, યુવતીના પતિએ એક્ટિવા પર ટ્રક ચડાવી દીધી
રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આ ડેમ ચોકડી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા સવાર ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જોકે, અકસ્માતની ઘટના મામલે પોલીસે તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનો ખુલાસો થયો છે. જેમાં યુવતીના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીના પ્રેમી નવનીત અને પોતાના ૧૦વર્ષના બાળક ઉપર ટ્રક ચડાવી દઈ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Amreli
Be the first to know and let us send you an email when Divyasarjan news gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Divyasarjan news gujrat:
મતદાન એ આપનો અધિકાર છે કોને મત આપવો એ ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે સમજો અને વિચારો પછી મતદાન કરો
#amreli #heppybirthday #heppiness #HeppyHoli #mahavirkhuman #chandgdh #happycustomer ચાંદગઢ કાઠી ક્ષતિય સમાજનાં અગ્રવન ભીખુભાઈ ખુમાણનાં પ્રપ્રોત્ર એવા પ્રતિપાલ મહાવીરભાઈ ખુમાણ નો જન્મદિવસ ધામધુમથી ઉજવ્યો
અમરેલી નાં રામેશ્વર ગોપી મહિલા મંડળ દ્વારા શ્રી દાનેવ ચોકમાં પૂનમ નાં બાપા સીતારામની ધુન ગાઈ મહિલાઓએ બાથા સિતારામ ની આરતી કરી પ્રસાદ વહેંચીને આનંદ માણ્યો જથ બાથા સીતા રામ નાં નારા સાથે જુમી ઉઠયા સહુ મહિલામંડળ
*મા બાપને એકાંકી જીવન લાગતુ હોય તો તેમનાં માટે શ્રવણધામ સરસ પસંદગી છે* *હિન્દુ સમાજનાં 108 માતા પિતાઓ અહી વસવાટ કરી શકશે* *એક વખત ડિપોઝીટ ભરવાની ત્યારબાદ કોઈ માસિક ચાર્ઝ નહી* *નાસ્તો લંચ હાઈ ટી ડિનર ની વ્યવસ્થા* *24 કલાક ચા કોફી હળવા નાસ્તાની વ્યવસ્થા* *ફિટનેસ સેન્ટર યોગા પ્રાણાયમ માટેની વ્યવસ્થા* *પુસ્કાલય હેર કટીંગ સલુન મસાઝ સેન્ટર જેવી વ્યવસ્થા* *વોર્કીંગ ટ્રેક ગાર્ડનની વ્યવસ્થા* *40.000 થી વધુ સ્કેવરફીટ માં હશે શ્રવણધામ* *પ્રાથમિક હેલ્થ ચેકઅપની વ્યવસ્થા* *મુલાકાતીઓ માટે અલગથી કોન્ફરન્સરુમની વ્યવસ્થા* આધુનિક અને ભવ્ય શ્રવણધામ તૈયાર થઈ રહ્યુ છે… નાનામાં નાની વસ્તુનું અહી ધ્યાન આપવાનું આયોજન છે.. દર વર્ષે ત્રણવાર અહી રહેતા વડીલોને ધાર્મિક સ્થળનો પ્રવાસ કરાવવાનું આયોજન છે… અહી રહેતા વડીલોને દુર્ગાધામ અને ગોરાણી રિસોર્ટની પ્રવૃતિમાં પણ શામિલ કરવામાં આવશે..
રાજસ્થાનમાં ભાજપ સરકાર આવતા અમરેલીમાં રહેતા રાજસ્થાની સુખદેવ પુરોહિતે આજે અમરેલીના લોકોને સાંજના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ભજીયા ફ્રી ખવડાવ્યા હતા
પાલિતાણા તળાવ ઍરિયા માં મહાકાળી વૅશ કાઢવામાં હિન્દુ સંસ્કૃતિ અનૅ ધાર્મિક પરંપરા ગત મહાકાળી નૉ વૅશભૂશાનું આયૉજન કરવામાં આવૅલ હતું જેમાં હજારૉ ની સંખ્યા માં લૉકૉએ મહાકાળી ના દર્શન નૉ લાભ લીધૅલ .. *દિવ્ય સર્જન ન્યુઝ નેટવર્ક* *અહેવાલ પારુલ વ્યાસ - પાલીતાણા*
અમરેલીમાં શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ અને મેડિકલ કોલેજ ટ્રસ્ટ દ્વારા ચાલતી સિવિલ હોસ્પિટલ માં એક બ્લડ ડોનેશન અલગથી સેન્ટર બનાવવામાં આવ્યું હોય ત્યારે માનવ સેવા ટ્રસ્ટના કાર્યકર્તા દિનેશભાઈ ધાંધલ અને અનિલભાઈ પરમાર પ્રમુખશ્રી ભાવનાબેન ચુડાસમા દ્વારા વિસાવદર પાસે આવેલ રાજપરા ગામના દર્દીને તાત્કાલિક ડિલિવરીના પેશન્ટને 8 બોટલ બ્લડ આપી એક પ્રશસ્તનીય કામગીરી કરેલ છે તેવી માનવ સેવા માટે નુ એક અભિયાન ચલાવી રહ્યા છે અહેવાલ ભારતી સોલંકી
*દોસ્તો ટુવીલ માં સવારી કરતી વખતે મહિલાઓને ખાસ કરીને ધ્યાનથી જુઓ કેવી રીતે ગાડી ઉપર બેસે છે એનું કપડાનું ધ્યાન રાખે છે કે નહીં અને વારંવાર ગાડી ચલાવતી વખતે ચેતવણી આપો*..... તમે તમારા કપડાં સંભારજો પવનની ગતિ બહુ છે ક્યાંક કપડું વીલમાં ગૂંચવાઈ ગયું તમારું જીવનું જોખમ રહેશે અને સાથે સાથે ગાડી ચાલકને પણ નુકસાન થશે એટલે ડ્રાઇવિંગ કરતી વખતે કાળજી રાખો અને મુસાફરી કરતી વખતે ફોન કે અથવા વાતોમાં ધ્યાન ઓછું અને ગાડી ઉપર ધ્યાન વધારે રાખો.... તો જ આવા બનાવ બનતા અટકશે....🙏🏻🫵🏻
ગાંધી નુ ગુજરાત કે દારૂ નું ગુજરાત!? *ખાંભા તાલુકાના ડેડાણ ગામે બેફામ દારૂનો ભઠ્ઠી નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો....* ખાંભા તાલુકાના ડેડાણ ગામે બેફામ દેશી દારૂનું વેચાણ બુટલેગરો દ્વારા બેફામ દેશી દારૂના ભઠ્ઠાના વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ... ડેડાણ ,માલકનેશ દલડી જામકા,કાતર સહિતના પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહ્યા છે આ દેશી દારૂ ના અડ્ડાઓ કોની રાહબારી હેઠળ ચાલી રહ્યા છે રાજુલા પોલીસ જ્યારે જાહેર કરતી હોય થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયેલ હતો તો તુરંત જુનો વિડીયો બતાવી અને તરત જાહેર કર્યું કે આવું કોઈ કૃત્ય ચાલી રહ્યું નથી તો ફરી કેમ આવું બની રહ્યું છે શું આમાં કોઈ મોટા અધિકારીની મિલીભગતથી આવું કોઈ કૃત્ય થઈ રહ્યું તેવી શક્યતા હશે એવું લાગી રહ્યું છે તેવી આમ જનતામાં ચર્ચા થઈ રહી છે 🙏🏻
મિત્રો આ વિડિયો ની અંદર આપ જોઈ શકો છો આપણા દેશ ની દશા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વિદ્યાર્થીઓ પોતાના જીવનના જોખમે પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરી અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તંત્ર કોઈ પગલા લેશે કે કેમ તે જોવાનું રહ્યું.
કરજણ બામણ ગામે પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ૫,૪૩,૬૦૦/ ના વિદેશી દારૂ ના મુદ્દા માલ સાથે બે બુટલેગરો ને દાબોચ્યા. સૂત્રો ની મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતીકે ને. હા. નં.૪૮ પરથી એક સુઝુકીની બ્રેજા ગાડીમા ઈંગ્લીસ દારૂ ભરી વડોદરાથી ભરૂચ તરફ જવાની બાતમી મળતા વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. પોલીસે બામણ ગામે પાસે વોચ ગોઠવતા બાતમી વાળી બ્રેજા ગાડી આવતા તેને ઉભી રાખી કોર્ડન કરી તપાસ કરતા ગાડીમાંથી ૨૬૪ નંગ ઈંગ્લીસ દારૂની બોટલો જોવા મળી હતી જેની કિંમત ૩૩,૬૦૦/ અને અન્ય મુદામાલ ૫,૪૩,૬૦૦/ના મુદામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા હતા જેમાં (૧)સબ્બીર મિયાં સલીમ મિયાં મલેક તેઓ રહે, અજબડી મિલની બાજુમાં કલ્યાણ નગરની સામે આવેલી ઝૂંપડ પટ્ટી મા જયારે બીજો શૈલેષભાઇ મહેન્દ્રભાઈ પટેલ રહે, પાણીગેટ બાવચાવાડ ધોબી તળાવ પાસે.બંને બુટલેગરો ને મુદામાલ સ
આજરોજ તારીખ 1 7 2023 ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન અને એસ એસ કે કે સંસ્થા દ્વારા કોટડા સાંગાણી તાલુકાના સોરિયા ગામે મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ નો આયોજન પ્રમુખ સવિતાબેન ધીરુભાઈ પાનસુરીયા દ્વારા કરવામાં આવેલ આસોપાલવ પીપળો લીંબુડી કરજ જેવા વૃક્ષો ના રોપા ૨૦૦ વાવેતર કરેલ આ કાર્યક્રમમાં ગ્રામજનો અને મહિલાઓએ ભાગ લીધો હતો. સખી મંડળ જોડાયેલા બેનો આ વૃક્ષો જાળવણી અને ઉછેર માટે સખી મંડળ દ્વારા જોબ કાર્ડ ધરાવનાર બહેનોને ₹250 લેખે રકમ ચૂકવશે એવી માન્યતા છે કે સ્મશાન મા કોઈ મહિલા ન જાય પણ મહિલાઓએ આજે કરી બતાવ્યું કે સ્મશાનમાં પણ અમે કામની જવાબદારી લઈશું આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન માંથી મયુરભાઈ જોડાયા તેમના માર્ગદર્શન નીચે મુક્તિધામમાં જેસીબી દ્વારા ખાડા કરાવી અને રોપા નો વાવેતર કરાવેલ બહેનોને પ્રોત્સન આપવા મહિલા સામખ્ય ના રીટાયર્ડ કાર્યકર્તા ગોસ્વામી ઇલાબેન
*સાવરકુંડલા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી* યોગ એ ભારતીય ઋષિમુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે, જે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. #stayfit , #stayhealthy #yoga #yogalife #internationalyogaday2023 #InternationalYogaDay #InternationalDayofYoga #yogaday #yogaday2023