Biography of Shaktisinh

Biography of Shaktisinh fan page
(1)

03/01/2025

ભાવનગરની જનતાના સમર્થનમાં બાપુ

જ્યારે ડૉ.મનમોહન સિંહને ઊંઘમાંથી જગાડવામાં આવ્યા અને કહ્યું- તમારે ભારતના નાણામંત્રી બનવાનું છે.20 જૂન, 1991. ફોનની રિંગ...
28/12/2024

જ્યારે ડૉ.મનમોહન સિંહને ઊંઘમાંથી જગાડવામાં આવ્યા અને કહ્યું- તમારે ભારતના નાણામંત્રી બનવાનું છે.

20 જૂન, 1991. ફોનની રિંગ વાગી. સરકારી બંગલાનો કર્મચારી ફોન ઉપાડે છે. બીજી બાજુથી અવાજ આવે છે, કૃપા કરીને મનમોહન સિંહજી સાથે વાત કરાવો. કર્મચારી કહે છે કે સાહેબ યુરોપ ગયા છે. મોડી રાત્રે પરત આવશે. ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે.
બીજા દિવસે, 21 જૂન, સવારે 5 વાગ્યે ફરીથી ફોનની રિંગ વાગી. ફરી કહેવામાં આવ્યું છે કે, મનમોહન સિંહજી સાથે વાત કરાવો. કર્મચારી કહે છે કે સાહેબ હમણાં જ પાછા ફર્યા છે અને ગાઢ નિંદ્રામાં છે. ખૂબ વિનંતી કર્યા પછી કર્મચારી સાહેબને જગાડે છે. મનમોહન સિંહજી ફોન પર આવે છે. ફોન પરની વ્યક્તિ કહે છે કે તમને મળવું મારા માટે ખૂબ જ જરૂરી છે. હું થોડીવારમાં તમારા ઘરે આવી શકુ. મનમોહન સિંહજી સહમત થાય છે.
થોડીવાર પછી ગેટ પર કારનો હોર્ન સંભળાય છે. વ્યક્તિ અંદર આવે છે. પરંતુ મનમોહન સિંહજી ફરી સુઈ ગયા હોય છે. અને તેમને ફરીથી જગાડવામાં આવે છે. જ્યારે તેઓ બહાર આવે છે, ત્યા પીસી એલેક્ઝાંડરને તેમની રાહ જોતા હોય છે. અને એલેક્ઝાંડર કહે, તમારે દેશના આગામી નાણામંત્રી બનવાનું છે.
#મનમોહનસિંહ

ભારતના પૂર્વ વડાપ્રધાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, આર્થિક ઉદારીકરણના ચેમ્પિયન ડો.મનમોહનસિંહજી ને શત્ શત્ નમન 🙏
27/12/2024

ભારતના પૂર્વ વડાપ્રધાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, આર્થિક ઉદારીકરણના ચેમ્પિયન ડો.મનમોહનસિંહજી ને શત્ શત્ નમન 🙏

23/12/2024
બાબાસાહેબ આંબેડકરજીનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નૌટંકી કરે છે. : શ્રી શક્તિસિંહ ગોહિલ  ...
20/12/2024

બાબાસાહેબ આંબેડકરજીનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નૌટંકી કરે છે. : શ્રી શક્તિસિંહ ગોહિલ

એક દેશ-એક ચૂંટણી માટે રચાયેલ JPCમાં કોંગ્રેસના ત્રણ સાસંદ પ્રિયંકા ગાંધી, મનીષ તિવારી અને સુખદેવ ભગતનો સ્થાન આપવામાં આવ્...
19/12/2024

એક દેશ-એક ચૂંટણી માટે રચાયેલ JPCમાં કોંગ્રેસના ત્રણ સાસંદ પ્રિયંકા ગાંધી, મનીષ તિવારી અને સુખદેવ ભગતનો સ્થાન આપવામાં આવ્યું.
#

ઉત્તર પ્રદેશ ‘સંવિધાન’ થી નહીં ‘મનુસ્મૃતિ’ થી ચાલી રહ્યું છે? : રાહુલ ગાંધી
18/12/2024

ઉત્તર પ્રદેશ ‘સંવિધાન’ થી નહીં ‘મનુસ્મૃતિ’ થી ચાલી રહ્યું છે? : રાહુલ ગાંધી

પ્રિયંકા ગાંધીએ તેના લોકસભાના પ્રથમ ભાષણમાં કહ્યું કે, પંડિત નેહરુએ HAL, GAIL,ONGC,IIT,IIM જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓનું ...
17/12/2024

પ્રિયંકા ગાંધીએ તેના લોકસભાના પ્રથમ ભાષણમાં કહ્યું કે, પંડિત નેહરુએ HAL, GAIL,ONGC,IIT,IIM જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓનું નિર્માણ કર્યું. અને બીજા સંસદના ભાષણમાં ઇન્દિરા ગાંધીને નમન કરતાં કહ્યું કે, ઇન્દિરા ગાંધીએ સિદ્ધાંતોની લડાય લડતા બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું. પ્રિયંકા ગાંધી સમજે છે કે તેમની પાર્ટી અને પૂર્વોજોનો ઇતિહાસ અને બલિદાન યાદ અપાવવું જરૂરી છે.જનતા વધુ યાદ નથી રાખતી.

એકવાર બેલેટ પેપરથી ચૂંટણી કરાવી જુઓ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. : સંસદમાં પ્રિયંકા ગાંધી
16/12/2024

એકવાર બેલેટ પેપરથી ચૂંટણી કરાવી જુઓ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. : સંસદમાં પ્રિયંકા ગાંધી

અરવિંદ કેજરીવાલ સામે કોંગ્રેસે ઉતાર્યા સંદીપ દિક્ષિતને
13/12/2024

અરવિંદ કેજરીવાલ સામે કોંગ્રેસે ઉતાર્યા સંદીપ દિક્ષિતને

મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે ઈન્ડિયા ગઠબંધન
11/12/2024

મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે ઈન્ડિયા ગઠબંધન

રાજ્યસભામાં જગદીપ ધનખર વિરુદ્ધ કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
10/12/2024

રાજ્યસભામાં જગદીપ ધનખર વિરુદ્ધ કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

10/12/2024

02/11/2024
નૂતન વર્ષ  સ્નેહમિલનમાં પધારવા હાર્દીક આમંત્રણ
30/10/2024

નૂતન વર્ષ સ્નેહમિલનમાં પધારવા હાર્દીક આમંત્રણ

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Biography of Shaktisinh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share