KalTak24 News

KalTak24 News Advertisement Inquiries: [email protected]
પ્રેસનોટ, સમાચાર, ઘટનાઓ, લોક સમસ્યાઓની વિગતો વોટ્સઅપ કરો: +91 94099 59358
(1)

ગુજરાતી સમાચાર માટે સૌથી મોટી ગુજરાતી વેબસાઇટમાંથી એક છે. લાઇવ, બ્રેકિંગ ન્યૂઝ અને વીડિયો જોવા માટે અમારા પેજને લાઇક અને ફોલો કરો.

અમારી વેબસાઇટ https://www.kaltak24news.com/ ગુજરાતના સમાચાર, દેશ-દુનિયાના સમાચાર,રાજકારણ ના સમાચાર,ફોટો,વેબસ્ટોરી,સાથે મનોરંજન,ક્રિકેટ અને લાઇફસ્ટાઇલથી જોડાયેલી જાણકારી મેળવી શકો છો.. Visit us on : Website : https://www.kaltak24news.com/

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું અવસાન
29/01/2025

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું અવસાન

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ,દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ...
29/01/2025

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ,દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાને

29/01/2025

ગાંધીનગર: અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | Ka**ak24 News

ગાંધીનગરના અક્ષરધામ ખાતે બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બે નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે બીએપીએસ સંસ્થા તરફથી સાધુ બ્રહ્મવિહારીદાસ અને સાધુ નિખિલેશદાસ આશીર્વાદ આપવા માટે ખાસ પધાર્યા હતા. આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતનાં અનેકવિધ આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે.

BAPS, Mobile Medical Vans, Healthcare Services

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ,દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ...
29/01/2025

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ,દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાને

નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ.....

GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર,1751 જગ્યા પર ભરતીનો સંભવિત કાર્યક્રમ જાહેર;જાણો તમામ માહિતી         ...
29/01/2025

GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર,1751 જગ્યા પર ભરતીનો સંભવિત કાર્યક્રમ જાહેર;જાણો તમામ માહિતી

GPSC announced recruitment calendar for the year 2025 : સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

Loveyapa OTT Release: ખુશી-જુનૈદની ‘લવયાપા’ આ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે, જાણો શું છે નામ!
29/01/2025

Loveyapa OTT Release: ખુશી-જુનૈદની ‘લવયાપા’ આ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે, જાણો શું છે નામ!

Loveyapa OTT Release: બોલીવુડ અભિનેત્રી ખુશી કપૂર અને અભિનેતા જુનૈદ ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'લવયાપા' 7મી ફેબ્રુઆરી...

29/01/2025

Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | Ka**ak24 News

Delhi જનસભાને સંબોધન કરતા પહેલા મહાકુંભમાં બનેલી ઘટનાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું,"આજની ચૂંટણી રેલીને સંબોધતા પહેલા, હું મહાકુંભમાં થયેલા દુઃખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. હું સતત ઉત્તર પ્રદેશ સરકારના સંપર્કમાં છું. થોડા સમય માટે, પવિત્ર ડૂબકીની પ્રક્રિયા અવરોધાઈ હતી પરંતુ હવે તે કેટલાક કલાકોથી સરળતાથી ચાલી રહી છે."

વહાલી દીકરીઓની… ‘વહાલી દીકરી યોજના’ હેઠળ 2.78 લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે;રાજ્ય સરકારે યોજના માટે ૩ હજાર કરોડથી વધુની સ...
29/01/2025

વહાલી દીકરીઓની… ‘વહાલી દીકરી યોજના’ હેઠળ 2.78 લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે;રાજ્ય સરકારે યોજના માટે ૩ હજાર કરોડથી વધુની સહાયની મંજૂરી

Gujarat Government Scheme: ’વહાલી દીકરી યોજના’હેઠળ ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. ૩ હજાર કરોડથી વધુની સહાયને મંજૂરી. પાત્રતા ધ.....

મહાકુંભમાં નાસભાગને લઈને પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું, 'પ્રયાગરા...
29/01/2025

મહાકુંભમાં નાસભાગને લઈને પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું, 'પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદ છે. આમાં તેમના પરિવારના સભ્યો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક પ્રશાસન પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે વ્યસ્ત છે. આ સંદર્ભે મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું રાજ્ય સરકારના સતત સંપર્કમાં છું.

PM Modi, Kumbh Mela Tragedy, Prayagraj

બોટાદ/‌ સાળંગપુરધામે અમાસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર એવં મહાકુંભ મેળાની ઝાંખી કરાઈ રજુ;જુઓ તસ્વ...
29/01/2025

બોટાદ/‌ સાળંગપુરધામે અમાસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર એવં મહાકુંભ મેળાની ઝાંખી કરાઈ રજુ;જુઓ તસ્વીરો

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમા...

28/01/2025

સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શાકોત્સવમાં 20000 કિલો શાક થયું હતું તૈયાર, 750 કિલો ઘીનો થયો ઉપયોગ | Surat | Ka**ak24 News

🔶 ૧ લાખ લોકોએ લીધો પ્રસાદ
🔶 ૨૦,૦૦૦ કિલો શાક
🔶 ૭૫૦ કિલો ઘી
🔶 ૧૨,૦૦૦ કિલો બાજરાના લોટના રોટલા
🔶 ૧૦,૦૦૦ કિલો ખીચડી
🔶 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત

28/01/2025

Raveena Tandon | અભિનેત્રી રવિના ટંડન દ્વારકાધીશના શરણે, જગત મંદિરમાં ઠાકોરજીના કર્યા દર્શન | Dwarka | Gujarat

બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન પુત્રી રાશા થડાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. રવીના ટંડન અને રાશાએ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કરી પાદુકા પૂજન કર્યું હતું. દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્ય પુજારીએ દ્વારા અભિનેત્રીનું સ્વાગત કરી આશીર્વચન પાઠવ્યા હતા.

એસટી નિગમના કર્મચારીઓને આનંદો,એસટી વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
28/01/2025

એસટી નિગમના કર્મચારીઓને આનંદો,એસટી વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

રાજ્યમાં એસ ટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવ....

મૌની અમાવસ્યા અને આગામી 15-20 દિવસો સુધી અયોધ્યા ન આવો,ચંપત રાયે લોકોને કેમ કરી અપીલ?
28/01/2025

મૌની અમાવસ્યા અને આગામી 15-20 દિવસો સુધી અયોધ્યા ન આવો,ચંપત રાયે લોકોને કેમ કરી અપીલ?

Ayodhya Visit On Mauni Amavasya: મૌની અમાવસ્યાના કારણે શહેરમાં પહેલેથી જ ભીડ જામી છે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે લોકોને આવતીકાલ...

28/01/2025

Baba Bageshwar । બાબા બાગેશ્વરે મહાકુંભ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું | Ka**ak24 News

પ્રયાગરાજ: બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કહ્યું કે, મેં પરમાર્થ નિકેતન આશ્રમના વડા સ્વામી ચિદાનંદ સરસ્વતી અને અમારા બધા શિષ્યો સાથે સંગમમાં સ્નાન કર્યું. અમારી સાથે લગભગ 40-50 વિદેશી ભક્તોએ પણ સ્નાન કર્યું. પહેલું સ્નાન હિન્દુ રાષ્ટ્ર માટે હતું, બીજું બાગેશ્વર ધામ માટે, ત્રીજું ભારતમાં બાગેશ્વર ધામના અનુયાયીઓ માટે, ચોથું આપણા બધા સંતો અને દ્રષ્ટાઓના કલ્યાણ માટે અને પાંચમું સ્નાન આપણા ધર્મ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરનારા બધા લોકોના લાંબા આયુષ્ય માટે હતું.

PM Modi-Coldplay: પીએમ મોદીએ ભારતમાં લાઇવ કોન્સર્ટની સફળતા ને લઈ જાણો શું કહ્યું, કોલ્ડપ્લેનો કર્યો ઉલ્લેખ              ...
28/01/2025

PM Modi-Coldplay: પીએમ મોદીએ ભારતમાં લાઇવ કોન્સર્ટની સફળતા ને લઈ જાણો શું કહ્યું, કોલ્ડપ્લેનો કર્યો ઉલ્લેખ

PM Modi Reacts on Coldplay Concerts: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે ભારતમાં 'મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ' ટૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદ....

28/01/2025

Arshdeep Singh Garba | અર્શદીપ ગુજરાતના રંગે રંગાયો, ગરબાથી મારી એન્ટ્રી ! | Ka**ak24 News

Vivian Dsenaને બાજુ પર છોડીને, શિલ્પા શિરોડકરે ચમ દરંગને ‘ફ્રેન્ડ્સ ફોરેવર’ કહ્યું, વીડિયો કૉલ પર પૂછ્યા હાલચાલ         ...
28/01/2025

Vivian Dsenaને બાજુ પર છોડીને, શિલ્પા શિરોડકરે ચમ દરંગને ‘ફ્રેન્ડ્સ ફોરેવર’ કહ્યું, વીડિયો કૉલ પર પૂછ્યા હાલચાલ

Bigg Boss 18 Fame Shilpa Shirodkar Video Calls Karan Veer Mehra And Chum Darang: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શિરોડકરે 'બિગ બોસ 18' પછી કરણ વીર મેહરા અને ચમ દર...

Address

Surat
394101

Alerts

Be the first to know and let us send you an email when KalTak24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KalTak24 News:

Videos

Share