કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine

  • Home
  • India
  • Rajkot
  • કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine

કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine Krushi Vigyan is a non profit organization and publishes agri magazine for the Benefit of rural farm You are able to read the magazine in our blog.
(1)

ગ્રીનગ્રો એટલે ખેડૂતોની પ્રગતિ : મરચી ફિલ્ડ રીપોર્ટ-------------------------દામજીભાઈ લીંબાભાઈ બાબરિયા મુ. વૈભવનગર. તા.જા...
02/02/2025

ગ્રીનગ્રો એટલે ખેડૂતોની પ્રગતિ : મરચી ફિલ્ડ રીપોર્ટ
-------------------------
દામજીભાઈ લીંબાભાઈ બાબરિયા મુ. વૈભવનગર. તા.જામકંડોરણા જી.રાજકોટ મો. ૯૯૭૯૫ ૯૭૫૮૯ મેં ગ્રીન ગ્રો એગ્રીટેક ની પ્રગતિ વેરાઈટીનું વાવેતર કરેલ છે. જેમાં મને ખુબ સારું પરિણામ મળ્યું અને ઉત્પાદન પણ સારું મળ્યું. મરચાની સાઈઝ અને કલર ખુબ ગમી જાય એવા છે. અને આ વેરાઈટી લીલા તેમજ લાલ બંને માટે અનુકુળ જાત છે. આ વેરાઈટી છેલ્લે સુધી […]
https://krushivigyan.com/?p=26096&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#મરચીફિલ્ડરીપોર્ટ

ગ્રીનગ્રો એટલે ખેડૂતોની પ્રગતિ : મરચી ફિલ્ડ રીપોર્ટ - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે-------------------------શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની મા...
02/02/2025

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે
-------------------------
શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪° સે. અને ૯૫‰. સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી (૩) ગરમ વરાળની માવજત (એરેટેડ સ્ટીમ ટ્રીટમેન્ટ) પર સે. ઉષ્ણતામાને ૧ […]
https://krushivigyan.com/?p=26032&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#શેરડી

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ

ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ?-------------------------તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા....
01/02/2025

ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ?
-------------------------
તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે. તેમના માટે ૪ થી ૪.પ કિ.ગ્રા. બિયારણ જરૂરી છે. તલનાં બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો ગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો થાય […]
https://krushivigyan.com/?p=8359&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#તલ

ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ? - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ માર્ગદર્શિકા,

મગ, મઠ, અડદ અને ચોળા ઃ મોલો-------------------------વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો ઈમિડાક્લોપ્રીડ ૧...
31/01/2025

મગ, મઠ, અડદ અને ચોળા ઃ મોલો
-------------------------
વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
https://krushivigyan.com/?p=25942&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook

મગ, મઠ, અડદ અને ચોળા ઃ મોલો - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ માર્ગદર્શિકા,

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?-------------------------ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અન...
31/01/2025

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?
-------------------------
ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ તરીકે વાપરે છે. સારી ગુણવત્તાવાળું બીજ વધુ ઉગાવો આપે છે. શેરડીના પાકની ઉંમર, ઊભેલ પાકની પરિસ્થિતિ, જાતીય શુધ્ધતા તથા રોગ-જીવાત જેવી બાબતો શેરડીના […]
https://krushivigyan.com/?p=26028&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#શેરડી

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ? - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન જાન્યુઆરી ૨૦૨૫ મરચી ફિલ્ડ રીપોર્ટ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. શું તમે વાંચ્યો  ?આજે જ આખો અંક વ...
29/01/2025

કૃષિ વિજ્ઞાન મેગેઝીન જાન્યુઆરી ૨૦૨૫ મરચી ફિલ્ડ રીપોર્ટ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. શું તમે વાંચ્યો ?

આજે જ આખો અંક વાંચો ટેલીગ્રામ ચેનલમાં.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

#કૃષિમાહિતી

રીંગણના છોડની પ્રકૃતિ.-------------------------રીંગણ એ સ્વપરાગનયન પ્રકૃતિનો છોડ છે, પરંતુ તે પરંપરાગનયન (૬-૧૦º.) બતાવી શ...
28/01/2025

રીંગણના છોડની પ્રકૃતિ.
-------------------------
રીંગણ એ સ્વપરાગનયન પ્રકૃતિનો છોડ છે, પરંતુ તે પરંપરાગનયન (૬-૧૦º.) બતાવી શકે છે. રીંગણના ફૂલો દ્વિ લિંગી છે. ચાર પ્રકારનાં ફૂલ જોવા મળે છે, જેમ કે: (૧) મોટા અંડાશય સાથે લાંબી પરાગવાહિનીવાળા ફૂલ (૬૦%), (૨) મધ્યમ કદના અંડાશય સાથે મધ્યમ પરાગવાહિનીવાળા ફૂલ (૧૦–૧૫), (૩) પ્રારંભિક અંડાશય સાથે આભાસી ટૂંકી પરાગવાહિનીવાળા ફૂલ અને (૪) ખૂબ જ […]
https://krushivigyan.com/?p=26036&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#રીંગણ

રીંગણના છોડની પ્રકૃતિ. - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ માર્ગદર્શિકા,

શેરડીની ખેતી માટે બીજ-------------------------શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ ...
27/01/2025

શેરડીની ખેતી માટે બીજ
-------------------------
શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય, જાતોની આનુવંશિક શુધ્ધતા શેરડીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. વર્ષો સુધી નબળી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કરવાથી સારી જાતો પોતાના સારા ગુણધર્મો ગુમાવીને નામશેષ થયેલ છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ગુણવત્તાસભર બિયારણના ઉપયોગથી ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ સુધીનો વધારો મેળવી શકાય છે.
https://krushivigyan.com/?p=26021&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#બીજ #શેરડી

શેરડીની ખેતી માટે બીજ - agri magazine in gujarat, - agriculture magazine in india - કૃષિ બુક, - ખેડૂતનો મિત્ર, - કૃષિ માર્ગદર્શિકા,

26/01/2025

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?
-------------------------
જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી પંપાળવું જોઇએ. વળી ક્યારેક ક્યારેક આ માટે ખાસ સમય કાઢી ગાય, ભેંશ, બળદ કે અશ્વ જેવા પ્રાણીઓને હાથમાં “હાથલો” [ હાથના પંજાઉપર પહેરી શકાય તેવી કાથીની ગુંથેલી થેલી] પહેરી, થોડું દબાણ આપીને એના શરીર માથે ઘસવો જોઇએ.જેથી એના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે . અરે ! આપણા પ્રત્યે એની પ્રેમની લાગણી બંધાય છે. અને તેના શરીર ઉપરથી કેટલોક મેલ દૂર થાય અને માંદી રુંવાટી ખરી પડે. તેના શરીરે ચોટેલા લોહી ચૂસનારા જીવાણું ખરી પડે. ક્યારેક […]
https://krushivigyan.com/?p=23604&utm_source=SocialAutoPoster&utm_medium=Social&utm_campaign=Facebook
#પશુપાલન

Address

Krushi Vigyan , UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road
Rajkot
360002

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+912812229866

Alerts

Be the first to know and let us send you an email when કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine:

Videos

Share