08/06/2024
08/06/2024
Health news,civil news,political news,caption news,
08/06/2024
03/06/2024
03/06/2024
30/05/2024
29/05/2024
27/05 /2024
૨૭/૦૫/૨૦૨૪
૨૬/૦૫/૨૦૨૪
ચંદ્રશેખર ના પૌત્ર અમિત આઝાદ રાજકોટ મુલાકાતે 151 ફૂટની ચંદ્રશેખર આઝાદ ની પ્રતિમા માટે કરી રહ્યા છે ભારત ભ્રમણ.
જામ કંડોરણા તાલુકા ના પીપરડી ગામ ના સરપંચ તેમજ અન્ય રહેવાસીઓ દ્વારા ગૌચર ની જમીન ઉપર કરવામાં આવ્યો કબ્જો.
રાજકોટ ના રાવકી માં મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફુઈ હંસાબેન સિંગલ ઉપર થયેલ લેન્ડગ્રેબિંગ કેસ માં હાઇકોર્ટ દ્વારા હુકમ આપેલ હતો કે નીક્ષપક્ષ જાંચ કરવાનો પરંતુ આજ રોજ સવાર માં મામલતદાર તેમજ પોલીસ કાફલો લઈ હાઈ કોર્ટ નો હુકમ લાવી ડિમોલેશન કરાવેલ પરંતુ ડિમોલેશન માં દલિત સમાજ તેમજ સંવિધાન ઘડનાર ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ઉખાડી કાઢી નાખવાનો હુમક હતો નહી છતાં પણ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને કાઢી નાખવામાં આવેલ આટલું જ નહીં ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ બુદ્ધ પૂર્ણી માં ને દયાને રાખી ને જ આ બુદ્ધ વિહાર તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર કાર્યાલય પણ પાડી નાખવામાં આવેલ શું દલિત સમાજ ના હોવાના કારણે બુદ્ધ પૂર્ણિમા ને દયાને રાખી ને જ આ ડિમોલેશન કરવામાં આવેલ દલિત સમાજ ના અગ્રણીઓ તેમજ માલિક ના પત્ની સગા વહાલા ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ આટલું જ નહી અટકાયત સમયે મહિલા પોલિસ કર્મી દ્વારા દલિત સમાજ ના હોવાના કારણે મહિલા ઓ ને દક્કા પણ મારવામાં આવેલ મામલતદાર દ્વારા કહેવામાં આવેલ કે ફરિયાદી દ્વારા ફરિયાદ કરેલ અને લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરેલ અને કોર્ટ ના હુકમ પ્રમાણે ડિમોલેશન કરી રહ્યા છીએ અને એ પણ કહેલ કે આ લોકો પણ લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરે તો બીજા પટેલ "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) નું પણ અમે ડિમોલેસન કરીશું આવું કહી પોતાની છટક બારી કરતા હોઈ તેવુલગી રહ્યું છે અને જમીન માલિક મુકેશ ભાઈ ડાંગર અને તેમના ફુઈ હંસાબેન સિંગલ દ્વારા ફરિયાદ કરતા ફરિયાદ પણ લેવામાં આવતી નથી તો લેન્ડ ગ્રેબિંગ નો કેશ કઈ રિતે કરવો તે પણ મુકેશભાઈ ડાંગર ના પરીવાર જનો નો તંત્ર સામે સવાલ થઈ રહ્યો છે હવે તો લોધીકા મામલતદાર દ્વારા કહેવામાં આવેલ કે તમારે સામે લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરવો હોઈ તો કરો તો શુ હવે તંત્ર દ્વારા મુકેશભાઈ ડાંગર લેન્ડ ગ્રેબિંગ નો કેશ "જયદીપ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) વિરુદ્ધ કરશે તો પોલીસ ને તંત્ર તેને સ્વીકારશે ?? કોઈ કાર્યવાહી કરશે?? કે માત્ર "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) ના રાજકીય છેડા ને મોટી રકમ ની લઈ દલિત સમાજ ની સાથે અન્યાય જ કરશે.
20/05/2024
20/05/2024
રાજકોટ (રાવકી)
રાજકોટ રાવકી ગામમાં ચોંકાવનારી ઘટના આવી આવી સામે..
આજરોજ રાવકી ગામમાં મુકેશભાઈ ખોડાભાઇ ડાંગર તેમજ હંસાબેન મનસુખભાઇ સિંગલ તેમની જમીન નોટિસ બાબત.
બાપ દાદા ને સાથણી માં મળેલ જમીન ની માપણી કર્યા વગર ખેતી ની વચ્ચે થી રોડ કાઢવા માં આવેલ ત્યાર બાદ ખેતી ના બે ભાગલા પડેલ પરંતુ સરકાર અને તંત્ર દ્વારા બે ભાગલા નો એક જ ભાગ દર્શાવવામાં આવેલ છે કઈ રીતે એક જગ્યા ને બીજી જગ્યા ની સાથે જોડી ને દર્શાવેલ એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે? ? આટલુંજ નહીં પાછળ ની ખેતી ધારક "જયદીપભાઈ જેન્તીભાઈ સોગીત્રા" (પટેલ) તેમજ સરકાર દ્વારા એક ભાગ ના ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન માલિક "મુકેશભાઈ ડાંગર" તેમજ તેમના ફુઈ "હંસાબેન સિંગલ" ઉપર લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરવામાં આવેલ છે હાલ માં એ બંને ના કોઈ પણ અતો પતો છે નહી આ બંને વ્યક્તિઓને કાઈ પણ થશે તો એમનું જવાબદાર તંત્ર રહેશે?? તેવું તેમના પરિવાર નો સવાલ દલીત સમાજ ના હોવાના કારણે અહીંયા રાવકી ગામ માંથી હાકી કાઢવાની વાત લાગી રહી છે દલિત સમાજ ના છે ને બુદ્ધ વિહાર ચલાવી રહ્યા છે તેના કારણે તંત્ર અને "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) મળી ને આ રાજનીતિ કરી રહ્યા છે આટલું જ નહી "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) દ્વારા ફરિયાદ કર્યા બાદ "મુકેશભાઈ ડાંગર" દ્વારા હાઇકોર્ટ માં સામે ફરિયાદ કરી સવાલ કરેલ કે "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" ( પટેલ) દ્વારા કેમ ફરિયાદ કરેલ ?? સવાલ કર્યા બાદ જ કેમ મામલતદાર ફરિયાદી બન્યા??? તેમજ "જયદીપભાઈ જેન્તીભાઇ સોજીત્રા" (પટેલ) દ્વારા ફરિયાદ કાર્ય બાદ જ કેમ મામલતદાર કલેક્ટર અને સાથે તંત્ર ને આ જમીન યાદ આવેલ ને લેન્ડગ્રેબિંગ નો કેસ કરેલ ?? શુ આ "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) ના કોઈ રાજકીય છેડા ના કારણે આ કાર્યવાહી કરવામાં આવેલ ??? કે કોઈ રકમ ની લેવડ દેવડ કરી ને આ કાર્યવાહી કરવમા આવી રહી છે?? હવે જોવાનું એ રહ્યું કે શું આ મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફુઈ હંસાબેન સિંગલ ને મામલતદાર કલેકટર તેમજ તંત્ર દ્વારા ન્યાય આપવામાં આવશે ?? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અને તેમના પરિવાર નો તંત્ર ને સવાલ કરવામાં આવી રહ્યો છે.
13/05/2024
Happy birthday "Haidar ali"
તમામ દર્શક મિત્રો ને હનુમાન જ્યંતી ની હાર્દિક શુભકામનાઓ.
23/04/2024
22/04/2024
22/04/2024
21/04/2024
રાજકોટ રેસકોર્સ પાછળ સુભાષનગર શેરી નંબર ૨ માં આવેલ આદિત્ય સ્કુલ ની સામે એક બિલ્ડીંગ નું કામ ચાલુ છે જેમાં સરકાર દ્વારા કોઈ પણ પરમિશન લેવામાં આવેલ નથી પ્લાનિંગ પાસ પણ નથી અને અનલીગલી ૪ માળ "સચીનભાઈ દીકરા ઓફ અનિલભાઈ" દ્વારા બાંધકામ કરાવવા માં આવી રહ્યું છે તેમને નોટિસ પણ મળી ચૂકેલ છે છતાં તેમનું બાંધકામ ચાલુજ કેમ છે?? જાણવા મળતી માહિતી મુજબ આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી "જૈમિનભાઈ ઠક્કર" અને અનલિગલી બાંધકામ કરનાર " સચિનભાઈ દીકરા ઓફ અનિલભાઈ" ને ખુબ સારા સબંધો છે તો શું સારા સબંધ હોવાના કારણે "જૈમિનભાઈ ઠક્કર" દ્વારા આ કાર્યવાહી રોકવામાં આવેલ છે? કે ત્યાં ના કોર્પોરેટર રહી ચુક્યા છે ને હાલ માં પણ તે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ના હોદ્દા ઉપર હોવાના કારણે આ અનલિગલી કન્ટ્રક્સન ને બાંધકામ કરવાની પરવાની આપેલ છે??તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
20/04/2024
Rajkot
Be the first to know and let us send you an email when Nyay Ni Kalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
ચંદ્રશેખર ના પૌત્ર અમિત આઝાદ રાજકોટ મુલાકાતે 151 ફૂટની ચંદ્રશેખર આઝાદ ની પ્રતિમા માટે કરી રહ્યા છે ભારત ભ્રમણ.
જામ કંડોરણા તાલુકા ના પીપરડી ગામ ના સરપંચ તેમજ અન્ય રહેવાસીઓ દ્વારા ગૌચર ની જમીન ઉપર કરવામાં આવ્યો કબ્જો.
રાજકોટ ના રાવકી માં મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફુઈ હંસાબેન સિંગલ ઉપર થયેલ લેન્ડગ્રેબિંગ કેસ માં હાઇકોર્ટ દ્વારા હુકમ આપેલ હતો કે નીક્ષપક્ષ જાંચ કરવાનો પરંતુ આજ રોજ સવાર માં મામલતદાર તેમજ પોલીસ કાફલો લઈ હાઈ કોર્ટ નો હુકમ લાવી ડિમોલેશન કરાવેલ પરંતુ ડિમોલેશન માં દલિત સમાજ તેમજ સંવિધાન ઘડનાર ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ઉખાડી કાઢી નાખવાનો હુમક હતો નહી છતાં પણ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને કાઢી નાખવામાં આવેલ આટલું જ નહીં ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ બુદ્ધ પૂર્ણી માં ને દયાને રાખી ને જ આ બુદ્ધ વિહાર તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર કાર્યાલય પણ પાડી નાખવામાં આવેલ શું દલિત સમાજ ના હોવાના કારણે બુદ્ધ પૂર્ણિમા ને દયાને રાખી ને જ આ ડિમોલેશન કરવામાં આવેલ દલિત સમાજ ના અગ્રણીઓ તેમજ માલિક ના પત્ની સગા વહાલા ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ આટલું જ નહી અટકાયત સમયે મહિલ
20/05/2024 રાજકોટ (રાવકી) રાજકોટ રાવકી ગામમાં ચોંકાવનારી ઘટના આવી આવી સામે.. આજરોજ રાવકી ગામમાં મુકેશભાઈ ખોડાભાઇ ડાંગર તેમજ હંસાબેન મનસુખભાઇ સિંગલ તેમની જમીન નોટિસ બાબત. બાપ દાદા ને સાથણી માં મળેલ જમીન ની માપણી કર્યા વગર ખેતી ની વચ્ચે થી રોડ કાઢવા માં આવેલ ત્યાર બાદ ખેતી ના બે ભાગલા પડેલ પરંતુ સરકાર અને તંત્ર દ્વારા બે ભાગલા નો એક જ ભાગ દર્શાવવામાં આવેલ છે કઈ રીતે એક જગ્યા ને બીજી જગ્યા ની સાથે જોડી ને દર્શાવેલ એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે? ? આટલુંજ નહીં પાછળ ની ખેતી ધારક "જયદીપભાઈ જેન્તીભાઈ સોગીત્રા" (પટેલ) તેમજ સરકાર દ્વારા એક ભાગ ના ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન માલિક "મુકેશભાઈ ડાંગર" તેમજ તેમના ફુઈ "હંસાબેન સિંગલ" ઉપર લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરવામાં આવેલ છે હાલ માં એ બંને ના કોઈ પણ અતો પતો છે નહી આ બંને વ્યક્તિઓને કાઈ પણ થશે તો એમનું જવાબદાર તંત્ર રહેશે?? તેવું તેમના પર
જામનગર શહેર માં જાહેર માં જીપ કાર ઉપર બેસી અનાધિકૃત રીતે બર્થડે પાર્ટી મનાવતા એક શક્ષ નો વિડીઓ થયો વાઇરલ પોલીસ પુત્ર હોવાના એહવાલો ગુંજી રહ્યા છે.
રાજકોટ રેસકોર્સ પાછળ સુભાષનગર શેરી નંબર ૨ માં આવેલ આદિત્ય સ્કુલ ની સામે એક બિલ્ડીંગ નું કામ ચાલુ છે જેમાં સરકાર દ્વારા કોઈ પણ પરમિશન લેવામાં આવેલ નથી પ્લાનિંગ પાસ પણ નથી અને અનલીગલી ૪ માળ "સચીનભાઈ દીકરા ઓફ અનિલભાઈ" દ્વારા બાંધકામ કરાવવા માં આવી રહ્યું છે તેમને નોટિસ પણ મળી ચૂકેલ છે છતાં તેમનું બાંધકામ ચાલુજ કેમ છે?? જાણવા મળતી માહિતી મુજબ આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી "જૈમિનભાઈ ઠક્કર" અને અનલિગલી બાંધકામ કરનાર " સચિનભાઈ દીકરા ઓફ અનિલભાઈ" ને ખુબ સારા સબંધો છે તો શું સારા સબંધ હોવાના કારણે "જૈમિનભાઈ ઠક્કર" દ્વારા આ કાર્યવાહી રોકવામાં આવેલ છે? કે ત્યાં ના કોર્પોરેટર રહી ચુક્યા છે ને હાલ માં પણ તે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ના હોદ્દા ઉપર હોવાના કારણે આ અનલિગલી કન્ટ્રક્સન ને બાંધકામ કરવાની પરવાની આપેલ છે??તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ ના ૧૫૦ ફૂટ રિંગ રોડ પાસે આવેલ આંબેડકર નગર શેરી નંબર ૨ માં રહેતા એક સક્ષ બાજુ માં રહેતા પાડોસી ની માથાકૂટ માં સમાધાન માટે બોલાવેલ પરંતુ એ પહેલા ત્યાં માલવિયાનગર પોલિસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થલે પોંહચી ગયેલ હતો આ અનુસૂચિત જાતી ના ભાઈ ને પીલીસ કર્મી દ્વારા તુંકારો દેતા બંને વચ્ચે બોલાચાલી થતા માલવિયા નગર પોલીસ કર્મી "અશ્વિનભાઈ કાનગળ" દ્વારા ત્યાં જ ઘા કરી માર મારવાનું ચાલુ કરેલ ત્યાર બાદ પીલીસ સ્ટેશન લઈ જઈ ને પણ ઢોર માર મારવામાં આવેલ શું આ અનુસૂચિત જાતી ના હોવા ના કારણે માર મારવામાં આવ્યો ને એજ કારણ થી હાલ એ ભાઈ જીવન મરણ જોલા ખાઈ રહ્યો છે? કે કોઈ અન્ય ખાર ઉતારવા આવો ઢોર માર મારી રાજકોટ ની વોકહાર્ટ હોસ્પિટલ માં કોમામાં છે? શું આવા પોલીસ કર્મી ઉપર કોઈ કાર્યવાહી કાયદેસર થશે ? કે માત્ર ટ્રાન્સફરજ કરાશે? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
રાજકોટ ના ગોંડલ હાઇવે પર આવેલ ભુણાવા ના પાટિયુ શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ ની પાસે એક કાર માંથી ચાલુ ગાડીએ ટાયર નીકળી જતા ક્રેટા અને ફોરચુનર કાર અથડાતા 2 વ્યક્તિ કમકામાટી ભર્યા ઘટના સ્થળે મોત.
રાજકોટ માં આવેલ વોર્ડ નં ૩ ના હાલ ના કોર્પોરેટર શ્રી મતી "કુસુમબેન સુનિલભાઈ ટેકવાણી" કે જે રેલનગર વિસ્તાર માં આસ્થા ચોક માં આજ રોજ તેમના સીંધી સમાજ ના કાર્યક્ર્મ નું આયોજન કરેલ છે જેમાં રાજકરણ નો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે આમ જનતા ક્યારેક પોતાની પરિસ્થિતિ ના કારણે જો લાઈટ બિલ ભરવામાં મોડા પડે તો તેમના ઘર ની લાઈટ નું કનેક્સન કાપી નાખવામાં આવે છે કાયદો શું આમ જનતા માટે જ લાગુ પડે ??? શુ "કુસુમબેન સુનિલભાઈ ટેકવાણી " ને કે તેમના સમાજ ના લોકો ને લાગુ નથી પડતો?? કે રાજકારણ માં હોવાથી તેમના સમાજ ના આયોજન માં લાઈટ કનેક્સન ડાયરેક્ટ કરવાની પરવાની સરકાર દ્વારા મળેલ??
ગોંડલ રોડ પર આવેલ માલધારી ફાટક ની બાજુ માં "ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ" એરીયામાં લાગી ભીષણ આગ આગ લાગવાનું કારણ હજુ અકબંધ ફાયરબ્રિગેડ ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે ખડેપગે.
રાજકોટ માં ટોઈંગ ના મહિલા જમાદાર ની જનતા સાથે ગેર વર્તન કરી જનતા સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે
રાજકોટ માં વોર્ડ નંબર ૧૭ માં આવેલ સહકાર નગર મેઈન રોડ પર આવેલ સહકાર નગર મેઇન રોડ પર આવેલ ત્રિશુલ ચોક માં કાર ચાલક મહિલા ની દાદાગીરી.
રાજકોટ એમ્સ હોસ્પિટલ પાસે મુરલીધર સર્કલ પાસે ફોરવિલ અને ઓટોરિક્ષા વચ્ચે અથળામણ ઇજાગ્રસ્ત તબીબીઓને પશ્ચિમ વિભાગ સી ટીમ દ્વારા એમ્સ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા
રાજકોટ માં વોર્ડ નંબર ૧૭ માં સહકાર નગર મેઈન રોડ ત્રિશુલ ચોક પાસે ધર્મહોલ નીચે ગેલેક્સી બર્ગર નામની શોપ નું ગત 8 ફેબ્રુઆરી ના રોજ ઉદ્ધઘાટન કરવામાં આવેલ જેમાં રાજકોટ ની ફૂડી જનતા માટે બેસ્ટ ક્વોલીટી સાથે બેસ્ટ ટેસ્ટફુલ બર્ગર,સ્પે.બર્ગર,સેન્ડવિચ,પીઝા,ગાર્લિક બ્રેડ તેમજ કોલડ્રિંક્સ જેવી અવનવી વેરાયટી એ પણ સારા એવા ભાવ માં હિમાંશુભાઈ બકુત્રા તેમજ પ્રદ્યુમનભાઇ રાઠોડ દ્વારા રાજકોટ ની જનતા માટે ગેલેક્સી બર્ગર નું નવું શોપન તૈયાર કરવામાં આવેલ છે જેમાં અથિતીઓ ને આમઁત્રણ આપવામા આવેલ હતું આમંત્રણ ને માન આપી હાજર રેહનાર અતિથી શ્રી મુકેશભાઈ દોશી bjp રાજકોટ શહેર પ્રમુખ, શ્રી પ્રદીપભાઈ ડવ પૂર્વ મેયર,અનિતાબેન ગૌસ્વામી વોર્ડ નંબર ૧૭ કોર્પોરેટર,કીર્તિબા રાણા વોર્ડ નંબર ૧૭ કોર્પોરેટર,રાજેશભાઈ ડાંગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ,લાખાભાઇ રાઠોડ સુંદરી ભવાની મંદિર ટ્રસ્ટ