Nyay Ni Kalam

Nyay Ni Kalam Health news,civil news,political news,caption news,

08/06/2024
08/06/2024

08/06/2024

03/06/2024
03/06/2024

03/06/2024

03/06/2024
03/06/2024

03/06/2024

30/05/2024
30/05/2024

30/05/2024

28/05/2024
29/05/2024
28/05/2024

29/05/2024

27/05 /2024
27/05/2024

27/05 /2024

૨૭/૦૫/૨૦૨૪
27/05/2024

૨૭/૦૫/૨૦૨૪

૨૬/૦૫/૨૦૨૪
26/05/2024

૨૬/૦૫/૨૦૨૪

23/05/2024

ચંદ્રશેખર ના પૌત્ર અમિત આઝાદ રાજકોટ મુલાકાતે 151 ફૂટની ચંદ્રશેખર આઝાદ ની પ્રતિમા માટે કરી રહ્યા છે ભારત ભ્રમણ.

22/05/2024

જામ કંડોરણા તાલુકા ના પીપરડી ગામ ના સરપંચ તેમજ અન્ય રહેવાસીઓ દ્વારા ગૌચર ની જમીન ઉપર કરવામાં આવ્યો કબ્જો.

21/05/2024

રાજકોટ ના રાવકી માં મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફુઈ હંસાબેન સિંગલ ઉપર થયેલ લેન્ડગ્રેબિંગ કેસ માં હાઇકોર્ટ દ્વારા હુકમ આપેલ હતો કે નીક્ષપક્ષ જાંચ કરવાનો પરંતુ આજ રોજ સવાર માં મામલતદાર તેમજ પોલીસ કાફલો લઈ હાઈ કોર્ટ નો હુકમ લાવી ડિમોલેશન કરાવેલ પરંતુ ડિમોલેશન માં દલિત સમાજ તેમજ સંવિધાન ઘડનાર ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ઉખાડી કાઢી નાખવાનો હુમક હતો નહી છતાં પણ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને કાઢી નાખવામાં આવેલ આટલું જ નહીં ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ બુદ્ધ પૂર્ણી માં ને દયાને રાખી ને જ આ બુદ્ધ વિહાર તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર કાર્યાલય પણ પાડી નાખવામાં આવેલ શું દલિત સમાજ ના હોવાના કારણે બુદ્ધ પૂર્ણિમા ને દયાને રાખી ને જ આ ડિમોલેશન કરવામાં આવેલ દલિત સમાજ ના અગ્રણીઓ તેમજ માલિક ના પત્ની સગા વહાલા ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ આટલું જ નહી અટકાયત સમયે મહિલા પોલિસ કર્મી દ્વારા દલિત સમાજ ના હોવાના કારણે મહિલા ઓ ને દક્કા પણ મારવામાં આવેલ મામલતદાર દ્વારા કહેવામાં આવેલ કે ફરિયાદી દ્વારા ફરિયાદ કરેલ અને લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરેલ અને કોર્ટ ના હુકમ પ્રમાણે ડિમોલેશન કરી રહ્યા છીએ અને એ પણ કહેલ કે આ લોકો પણ લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરે તો બીજા પટેલ "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) નું પણ અમે ડિમોલેસન કરીશું આવું કહી પોતાની છટક બારી કરતા હોઈ તેવુલગી રહ્યું છે અને જમીન માલિક મુકેશ ભાઈ ડાંગર અને તેમના ફુઈ હંસાબેન સિંગલ દ્વારા ફરિયાદ કરતા ફરિયાદ પણ લેવામાં આવતી નથી તો લેન્ડ ગ્રેબિંગ નો કેશ કઈ રિતે કરવો તે પણ મુકેશભાઈ ડાંગર ના પરીવાર જનો નો તંત્ર સામે સવાલ થઈ રહ્યો છે હવે તો લોધીકા મામલતદાર દ્વારા કહેવામાં આવેલ કે તમારે સામે લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરવો હોઈ તો કરો તો શુ હવે તંત્ર દ્વારા મુકેશભાઈ ડાંગર લેન્ડ ગ્રેબિંગ નો કેશ "જયદીપ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) વિરુદ્ધ કરશે તો પોલીસ ને તંત્ર તેને સ્વીકારશે ?? કોઈ કાર્યવાહી કરશે?? કે માત્ર "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) ના રાજકીય છેડા ને મોટી રકમ ની લઈ દલિત સમાજ ની સાથે અન્યાય જ કરશે.

20/05/2024
20/05/2024

20/05/2024

20/05/2024

20/05/2024
રાજકોટ (રાવકી)

રાજકોટ રાવકી ગામમાં ચોંકાવનારી ઘટના આવી આવી સામે..

આજરોજ રાવકી ગામમાં મુકેશભાઈ ખોડાભાઇ ડાંગર તેમજ હંસાબેન મનસુખભાઇ સિંગલ તેમની જમીન નોટિસ બાબત.

બાપ દાદા ને સાથણી માં મળેલ જમીન ની માપણી કર્યા વગર ખેતી ની વચ્ચે થી રોડ કાઢવા માં આવેલ ત્યાર બાદ ખેતી ના બે ભાગલા પડેલ પરંતુ સરકાર અને તંત્ર દ્વારા બે ભાગલા નો એક જ ભાગ દર્શાવવામાં આવેલ છે કઈ રીતે એક જગ્યા ને બીજી જગ્યા ની સાથે જોડી ને દર્શાવેલ એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે? ? આટલુંજ નહીં પાછળ ની ખેતી ધારક "જયદીપભાઈ જેન્તીભાઈ સોગીત્રા" (પટેલ) તેમજ સરકાર દ્વારા એક ભાગ ના ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન માલિક "મુકેશભાઈ ડાંગર" તેમજ તેમના ફુઈ "હંસાબેન સિંગલ" ઉપર લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરવામાં આવેલ છે હાલ માં એ બંને ના કોઈ પણ અતો પતો છે નહી આ બંને વ્યક્તિઓને કાઈ પણ થશે તો એમનું જવાબદાર તંત્ર રહેશે?? તેવું તેમના પરિવાર નો સવાલ દલીત સમાજ ના હોવાના કારણે અહીંયા રાવકી ગામ માંથી હાકી કાઢવાની વાત લાગી રહી છે દલિત સમાજ ના છે ને બુદ્ધ વિહાર ચલાવી રહ્યા છે તેના કારણે તંત્ર અને "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) મળી ને આ રાજનીતિ કરી રહ્યા છે આટલું જ નહી "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) દ્વારા ફરિયાદ કર્યા બાદ "મુકેશભાઈ ડાંગર" દ્વારા હાઇકોર્ટ માં સામે ફરિયાદ કરી સવાલ કરેલ કે "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" ( પટેલ) દ્વારા કેમ ફરિયાદ કરેલ ?? સવાલ કર્યા બાદ જ કેમ મામલતદાર ફરિયાદી બન્યા??? તેમજ "જયદીપભાઈ જેન્તીભાઇ સોજીત્રા" (પટેલ) દ્વારા ફરિયાદ કાર્ય બાદ જ કેમ મામલતદાર કલેક્ટર અને સાથે તંત્ર ને આ જમીન યાદ આવેલ ને લેન્ડગ્રેબિંગ નો કેસ કરેલ ?? શુ આ "જયદીપભાઈ જેન્તીભાઈ સોજીત્રા" (પટેલ) ના કોઈ રાજકીય છેડા ના કારણે આ કાર્યવાહી કરવામાં આવેલ ??? કે કોઈ રકમ ની લેવડ દેવડ કરી ને આ કાર્યવાહી કરવમા આવી રહી છે?? હવે જોવાનું એ રહ્યું કે શું આ મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફુઈ હંસાબેન સિંગલ ને મામલતદાર કલેકટર તેમજ તંત્ર દ્વારા ન્યાય આપવામાં આવશે ?? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અને તેમના પરિવાર નો તંત્ર ને સવાલ કરવામાં આવી રહ્યો છે.

13/05/2024
13/05/2024

13/05/2024

Happy birthday "Haidar ali"
10/05/2024

Happy birthday "Haidar ali"

તમામ દર્શક મિત્રો ને હનુમાન જ્યંતી ની હાર્દિક શુભકામનાઓ.
23/04/2024

તમામ દર્શક મિત્રો ને હનુમાન જ્યંતી ની હાર્દિક શુભકામનાઓ.

23/04/2024
22/04/2024

23/04/2024

22/04/2024
22/04/2024

22/04/2024

22/04/2024
22/04/2024

22/04/2024

21/04/2024
21/04/2024

21/04/2024

20/04/2024

રાજકોટ રેસકોર્સ પાછળ સુભાષનગર શેરી નંબર ૨ માં આવેલ આદિત્ય સ્કુલ ની સામે એક બિલ્ડીંગ નું કામ ચાલુ છે જેમાં સરકાર દ્વારા કોઈ પણ પરમિશન લેવામાં આવેલ નથી પ્લાનિંગ પાસ પણ નથી અને અનલીગલી ૪ માળ "સચીનભાઈ દીકરા ઓફ અનિલભાઈ" દ્વારા બાંધકામ કરાવવા માં આવી રહ્યું છે તેમને નોટિસ પણ મળી ચૂકેલ છે છતાં તેમનું બાંધકામ ચાલુજ કેમ છે?? જાણવા મળતી માહિતી મુજબ આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી "જૈમિનભાઈ ઠક્કર" અને અનલિગલી બાંધકામ કરનાર " સચિનભાઈ દીકરા ઓફ અનિલભાઈ" ને ખુબ સારા સબંધો છે તો શું સારા સબંધ હોવાના કારણે "જૈમિનભાઈ ઠક્કર" દ્વારા આ કાર્યવાહી રોકવામાં આવેલ છે? કે ત્યાં ના કોર્પોરેટર રહી ચુક્યા છે ને હાલ માં પણ તે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ના હોદ્દા ઉપર હોવાના કારણે આ અનલિગલી કન્ટ્રક્સન ને બાંધકામ કરવાની પરવાની આપેલ છે??તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

20/04/2024
20/04/2024

20/04/2024

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Nyay Ni Kalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category

Nearby media companies


Other Newspapers in Rajkot

Show All