The Voice Of Okhamandal

The Voice Of Okhamandal RTI activities and Media.

21/08/2024

*વિધાનસભામાં કૃષિમંત્રીના નેનો યુરિયા ખાતર પરના વિધાન પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા*

*""ચોર ને કહે ચોરી કર ઘરધણીને કહે જાગતા રહો"" જેવી વાત કૃષિમંત્રી એ કરી છે*

*ભાજપની જેમ કૃષિમંત્રીના પણ બોલવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે*

*કૃષિમંત્રી માત્ર દેખાડો કરવાને બદલે નેનો યુરિયા બંધ કરવાનો ઈરાદો બતાવો*

*કૃષિમંત્રી ખેડૂતોને મૂર્ખ બનાવે છે અથવા તો કૃષિમંત્રી પોતે મૂર્ખ છે તેવું વિધાનસભામાં સાબિત કરે છે*

*ડબલ એન્જીન પૈકી એક એન્જીન નેનો યુરિયાને પ્રોત્સાહન આપે ને બીજું એન્જીન તેના પર રોક લગાવવાનું નાટક કરે !!!*

*કૃષિમંત્રીશ્રી નેનો યુરિયા કોઈ વેપારી નહિ સરકાર જ બનાવે છે એ કેમ ભૂલી જાઓ છો???*
____પાલ આંબલિયા

*નેનો યુરિયાનું વિતરણ પણ સહકારી વિક્રેતાઓ દ્વારા જ કરવામાં આવે છે*

*નેનો યુરિયા ઉત્પાદન બંધ કરવાનો વિધાનસભામાં ખરડો પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલો*
_______પાલ આંબલિયા

*કૃષિમંત્રીશ્રી તમે જ્યાં સહકારી આગેવાન છો તેવા ધ્રોલ- જામનગરમાં પણ નેનો યુરિયા ફરજિયાત અપાય છે*

*લોકશાહીના મંદિર એવા વિધાનસભામાં પણ કૃષિમંત્રી જાહેરમાં ખોટું બોલી રહયા છે*

*જો નેનો યુરિયા બંધ જ કરવું હોય તો વિક્રેતા એવી સહકારી સંસ્થાઓને સરકાર ફરજ પાડવાનું સરકાર બંધ કરે*
____પાલ આંબલિયા

*યુરિયાની ચાર બેગ સાથે 1 બેગ નેનો યુરિયા ફરજિયાત કોણ કરાવે છે એ કૃષિમંત્રીને પણ ખબર છે*
____પાલભાઈ આંબલિયા

19/08/2024

*ગુજરાત ન્યાય યાત્રાને આજે 11 મો દિવસ*

*આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાય યાત્રા ચાલુ રહી*

*પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી*

*પદયાત્રામાં પદયાત્રીઓએ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી*

*એ 250 પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહિ માતમ છે*

*ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય માટે આ ન્યાય યાત્રા છે*
______ પાલભાઈ આંબલિયા

*ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટે આ ન્યાય યાત્રા છે*
______ પાલભાઈ આંબલિયા

*પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રા છે*

______ પાલભાઈ આંબલિયા

*ન્યાય યાત્રાનું આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કર્યું*

*મોરબી થી ચાલુ થયેલ ન્યાય યાત્રા એ 200 થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું*

*22-23 ઓગેસ્ટના રોજ આ પદયાત્રા અમદાવાદ શહેરમાં ફરશે*

15/08/2024

દ્વારકાના સ્પોર્ટસમેન અને શ્રી ભડકેશ્વર યોગગૃપ ના સંચાલક ચેતનભાઈ જીંદાણી તથા તેમના ગૃપ શ્રી ભડકેશ્વર યોગગૃપ દ્વારકા દ્વારા પવિત્ર ગોમતીજીમા સ્વતંત્રતા દિવસ ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી,
ગોમતીજીમા ધ્વજ વંદન કરી લોકોને દેશભક્તિનો સુંદર સંદેશો પાઠવ્યો તેમજ સ્વતંત્રતા દિવસ પર શુભકામના પાઠવી.

Congratulations💐🍫
10/08/2024

Congratulations💐🍫

અભિનંદન 💐🍫🍫🍫
10/08/2024

અભિનંદન 💐🍫🍫🍫

20/07/2024

દેવભૂમિ દ્વારકા જિલ્લના ઓખામંડળ તાલુકાનું પોસિત્રા ગામ ભારે વરસાદ બાદ સંપર્ક વિહોણું બન્યું.

17/07/2024
TRP ગેમ ઝોનના આરોપી વિરુદ્ધ રૂ.10 કરોડથી વધારેની બેનામી સંપત્તિનું ગુનો નોંધતી ACB.
19/06/2024

TRP ગેમ ઝોનના આરોપી વિરુદ્ધ રૂ.10 કરોડથી વધારેની બેનામી સંપત્તિનું ગુનો નોંધતી ACB.

અભિનંદન 🍫💐💐💐
19/06/2024

અભિનંદન 🍫💐💐💐

https://youtu.be/GiPkHBFSGqI?si=c7xRm4I5AOHk08qi
11/04/2024

https://youtu.be/GiPkHBFSGqI?si=c7xRm4I5AOHk08qi

Voters of Dwarkadhish | દ્વારકાધીશની દિવ્ય નગરીના મતદારોનો મિજાજ | India News Gujaratલોકસભા ચૂંટણીને એક મહિનાથી પણ ઓછો સમય બાકી હોય ત્યારે ....

29/03/2024

સી. આર પાટીલે પોતાનો WhatsApp નંબર કાર્યકર્તાઓ માટે જાહેર કર્યો.

100% આયુર્વેદિક 100% પરિણામ 100% ફ્રી.
24/03/2024

100% આયુર્વેદિક 100% પરિણામ 100% ફ્રી.

નમસ્કાર મિત્રો! શું આપ કે આપના સ્વજનો દાઝી ગયા છો? કે પછી ડૉક્ટર મોંઘી દવા કે સર્જરી કરવાનું કહે છે? તો આ વિડિઓ આપના મ...

22/03/2024

દિલ્હી નાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ થતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ધરપકડ કરવામાં આવી...

આજ રોજ રાજકોટ કિશાનપરા ચોક માં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્ય મંત્રી ની ધરપકડ નાં વિરોધ માં પ્રદર્શન કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા નાં પ્રમુખ રામજીભાઈ પરમાર ની રાજકોટ પોલીસ એ ડિવિઝન દ્વારા ધરપકડ કરવામાં આવી,

અહેવાલ :- અશોક માણેક

Address

Dwarka
361345

Alerts

Be the first to know and let us send you an email when The Voice Of Okhamandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Voice Of Okhamandal:

Videos

Share