*વિધાનસભામાં કૃષિમંત્રીના નેનો યુરિયા ખાતર પરના વિધાન પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા*
*""ચોર ને કહે ચોરી કર ઘરધણીને કહે જાગતા રહો"" જેવી વાત કૃષિમંત્રી એ કરી છે*
*ભાજપની જેમ કૃષિમંત્રીના પણ બોલવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે*
*કૃષિમંત્રી માત્ર દેખાડો કરવાને બદલે નેનો યુરિયા બંધ કરવાનો ઈરાદો બતાવો*
*કૃષિમંત્રી ખેડૂતોને મૂર્ખ બનાવે છે અથવા તો કૃષિમંત્રી પોતે મૂર્ખ છે તેવું વિધાનસભામાં સાબિત કરે છે*
*ડબલ એન્જીન પૈકી એક એન્જીન નેનો યુરિયાને પ્રોત્સાહન આપે ને બીજું એન્જીન તેના પર રોક લગાવવાનું નાટક કરે !!!*
*કૃષિમંત્રીશ્રી નેનો યુરિયા કોઈ વેપારી નહિ સરકાર જ બનાવે છે એ કેમ ભૂલી જાઓ છો???*
____પાલ આંબલિયા
*નેનો યુરિયાનું વિતરણ પણ સહકારી વિક્રેતાઓ દ્વારા જ કરવામાં આવે છે*
*નેનો યુરિયા ઉત્પાદન બંધ કરવાનો વિધાનસભામાં ખરડો પસાર કરીને કેન્દ્
*ગુજરાત ન્યાય યાત્રાને આજે 11 મો દિવસ*
*આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાય યાત્રા ચાલુ રહી*
*પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી*
*પદયાત્રામાં પદયાત્રીઓએ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી*
*એ 250 પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહિ માતમ છે*
*ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય માટે આ ન્યાય યાત્રા છે*
______ પાલભાઈ આંબલિયા
*ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટે આ ન્યાય યાત્રા છે*
______ પાલભાઈ આંબલિયા
*પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રા છે*
______ પાલભાઈ આંબલિયા
*ન્યાય યાત્રાનું આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કર્યું*
*મોરબી થી ચાલુ થયેલ ન્યાય યાત્રા એ 200 થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું*
*22-23 ઓગેસ્ટના રોજ આ પદયાત્રા અમદાવાદ શહેરમાં ફરશે*
દ્વારકાના સ્પોર્ટસમેન અને શ્રી ભડકેશ્વર યોગગૃપ ના સંચાલક ચેતનભાઈ જીંદાણી તથા તેમના ગૃપ શ્રી ભડકેશ્વર યોગગૃપ દ્વારકા દ્વારા પવિત્ર ગોમતીજીમા સ્વતંત્રતા દિવસ ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી,
ગોમતીજીમા ધ્વજ વંદન કરી લોકોને દેશભક્તિનો સુંદર સંદેશો પાઠવ્યો તેમજ સ્વતંત્રતા દિવસ પર શુભકામના પાઠવી.
દેવભૂમિ દ્વારકા જિલ્લના ઓખામંડળ તાલુકાનું પોસિત્રા ગામ ભારે વરસાદ બાદ સંપર્ક વિહોણું બન્યું.
સી. આર પાટીલે પોતાનો WhatsApp નંબર કાર્યકર્તાઓ માટે જાહેર કર્યો.
#patil #CRPatil #BJP #BJPNEWS
દિલ્હી નાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ થતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ધરપકડ કરવામાં આવી...
આજ રોજ રાજકોટ કિશાનપરા ચોક માં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્ય મંત્રી ની ધરપકડ નાં વિરોધ માં પ્રદર્શન કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા નાં પ્રમુખ રામજીભાઈ પરમાર ની રાજકોટ પોલીસ એ ડિવિઝન દ્વારા ધરપકડ કરવામાં આવી,
અહેવાલ :- અશોક માણેક
#Kejriwal #cmdelhi #arvindkejriwalarrest #ArvindKejriwal #ed #ED #CBI
દ્વારકાનો અનુભવ મોદીએ શેર કર્યો.
પ્રથમવાર નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ
ખાતે પોતાનો દ્વારકાનો અનુભવ ક્રિએટરસ ને સંભળાવ્યો હતો .
#Delhi #NationalCreatorsAward, #PrimeMinister
#NarendraModi #dwarka #BharatMandapam
માણાવદરna કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામુ આપ્યા બાદ હિન્દીમાં વાત કરી
અનંત રાધિકા પ્રિ વેડિંગ બાદ મુકેશ અંબાણી સહ પરિવાર દ્વારકાધીશને શીશ નમાવ્યું
અનંત રાધિકા પ્રિ વેડિંગ બાદ મુકેશ અંબાણી દ્વારકા આવ્યા અને શુ બોલ્યા?
ભાજપમાં જોડાયા પછી અમરીશ ડેરની પ્રથમ જાહેર સભા.