દુશ્મન જ્યારે તમારી ભાષા બોલવા લાગે ત્યારે તે વધારે ખતરનાક બની જાય છે. - માન્યવર કાંશીરામ સાહેબ
નવા વર્ષની મંગલકામનાઓ.
નમો બુદ્ધાય જય ભીમ
#rkstudioz #Rkparmar #GujaratiNews #SCST #GujaratNews #ગુજરાત #socialmedia #babasaheb #buddha #buddhism #buddhateachings
પેરિયાર કહે છે.
#rkstudioz #Rkparmar #GujaratiNews #bahujanhistory #ગુજરાત #GujaratNews #babasaheb #socialmedia #SCST #amdavad #periyar #periyarist #PeriyarForever
બાબાસાહેબ કહે છે.
#rkstudioz #GujaratiNews #bahujanhistory #Rkparmar #ગુજરાત #GujaratNews #socialmedia #babasaheb #SCST #amdavad
હિન્દુ ધર્મ, વિચારધારા, હિન્દુ ઈશ્વરો, દેવી દેવતાઓ ઉપર સૌથી ઘાતક દાર્શનિક અને તાર્કિક હુમલો બાબાસાહેબે કર્યો છે. #gujarati #GujaratiNews #rkstudioz #Rkparmar #gujaratistatus #babasahebambedkarjayanti #ગુજરાત #babasahebambedkar #babasaheb #ગુજરાત
મન જ મુખ્ય છે. ધમ્મપદ - ૧
#rkstudioz #GujaratiNews #gujarati #ગુજરાત #gujaratikalakar #babasaheb #trendingreel #buddha #buddhism #buddhaquotes #buddhistteachings #buddhisttemple #indian #jaybhimboys #amdavad #બુદ્ધ #dhammapada #dhammapadaquotes #reelschallenge #buddhateachings #ગુજરાતીઓ
ધર્મ પરીવર્તન થકી જાતિની ઓળખ મિટાવી શકાય છે??
કેવી રીતે???
મોટાભાગના લોકોનો આ પ્રશ્ન હોય છે કે તમે ધર્મ પરીવર્તન કરો છો તોપણ જાતિથી કેવી રીતે પીછો છૂટશે??? જે ધર્મમાં વ્યક્તિનો જન્મ થાય છે એનાં થકી એની ઓળખ સ્થાપિત થાય છે.ધર્મ પરિવર્તન બાદ જૂની જાતિગત ઓળખ ઊભી કરતી તમામ પહેચાન મિટાવી પડે છે.
જે પ્રમાણે એક વ્યક્તિ ઇસ્લામ કબૂલ કરે છે ત્યારે સર્વ પ્રથમ એના શ્રદ્ધેયને બદલી નાખે છે.
એના માટે માત્ર અલ્લાહ જ એના શ્રધ્ધાનું કેન્દ્ર બને છે.
ઇસ્લામ કબૂલ કરવાની સાથે પોતે ઇસ્લામને અનુરૂપ નામ ધારણ કરે છે.જે એની જૂની ઓળખ અમર હોય તો નવું નામ ઇમરાન કે અકબર રાખે છે.
ઇસ્લામ કબૂલ કર્યા બાદ એનાં ધાર્મિક તહેવારો
રમજાન ઇદ અને મહોરમની ઉજવણી કરે છે.સામજિક જીવનમાં રિતી રિવાજો ઇસ્લામ ને અનુરુપ કરે છે.
આપણે પણ જ્યારે બૌદ્ધ ધમ્મ અંગિકાર કરીએ છીએ ત્યારે સર્વ નીચે મુજબના પરિવર્તન ન