Maadhyam

Maadhyam Maadhyam is a digital media venture Based in Ahmedabad Gujarat.

અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 ...
29/05/2025

અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યાં હતાં, જેમાંના 76 લોકો હજી પણ અહીં રહેતા હતાં.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કેટલાય ગામોમાં મીઠું પાણી ન મળતું હોવાની રાડ ઉઠી છે,લોકોને અઠવાડિયે એકવાર મીઠું પાણી પીવા મ...
29/05/2025

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કેટલાય ગામોમાં મીઠું પાણી ન મળતું હોવાની રાડ ઉઠી છે,લોકોને અઠવાડિયે એકવાર મીઠું પાણી પીવા માટે મળે છે અને જો એ ચૂકી ગયા તો પછી ખારું પાણી પીને કામ ચલાવવું પડે છે. આટલી ફરિયાદો છતાં બનાસકાંઠા જિલ્લાતંત્ર મૂકદર્શક બનીને બેઠું છે.

મસ્કે સ્વીકાર્યું કે સરકારી વ્યવસ્થામાં પરિવર્તન લાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તેમણે આશા રાખી હતી કે DOGE વિભાગ દ્વારા,...
29/05/2025

મસ્કે સ્વીકાર્યું કે સરકારી વ્યવસ્થામાં પરિવર્તન લાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તેમણે આશા રાખી હતી કે DOGE વિભાગ દ્વારા, તેઓ $1 ટ્રિલિયન બચાવી શકશે, પરંતુ તે લક્ષ્ય પ્રાપ્ત થયું નહીં.

28/05/2025
ભારતના રાષ્ટ્રપતિએ આજે ​​નવી દિલ્હીમાં આયોજિત એક નાગરિક અલંકરણ સમારોહમાં કુમુદિની લાખિયા (મરણોત્તર), કલા ક્ષેત્રમાં શ્રી...
28/05/2025

ભારતના રાષ્ટ્રપતિએ આજે ​​નવી દિલ્હીમાં આયોજિત એક નાગરિક અલંકરણ સમારોહમાં કુમુદિની લાખિયા (મરણોત્તર), કલા ક્ષેત્રમાં શ્રી લવજીભાઈ નાગજીભાઈને પદ્મશ્રી અને ગુજરાતના ચંદ્રકાંત બળવંતરાય સોમપુરા (અન્ય - સ્થાપત્ય)ને પદ્મ વિભૂષણ એનાયત કર્યા હતા.

આ ઘટના મેક્રોનના દક્ષિણપૂર્વ એશિયા પ્રવાસની શરૂઆતમાં બની હતી, જેમાં તેઓ વિયેતનામ, ઇન્ડોનેશિયા અને પછી સિંગાપોરની મુલાકાત...
27/05/2025

આ ઘટના મેક્રોનના દક્ષિણપૂર્વ એશિયા પ્રવાસની શરૂઆતમાં બની હતી, જેમાં તેઓ વિયેતનામ, ઇન્ડોનેશિયા અને પછી સિંગાપોરની મુલાકાત લેશે.

લાલુ યાદવે કહ્યું કે, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છ...
26/05/2025

લાલુ યાદવે કહ્યું કે, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ પ્રમાણે નથી. આ કારણસર હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી તેમની પક્ષ અને પરિવારમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.'

ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લ...
26/05/2025

ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.

અગાઉ મળેલ 7 દિવસના જામીનમાં તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે તથ્યની માતાનું બ્લડ પ્રેશર વધી જતાં સર્જરી કરી શકાઈ નથી જેથ...
24/05/2025

અગાઉ મળેલ 7 દિવસના જામીનમાં તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે તથ્યની માતાનું બ્લડ પ્રેશર વધી જતાં સર્જરી કરી શકાઈ નથી જેથી તથ્ય દ્વારા ફરી જામીન માંગવામાં આવ્યા હતા

ટ્રમ્પે એપલને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત આઈફોનનું અમેરિકામાં વેચાણ કરવા પર 25 ટકા ટેરિફ લા...
24/05/2025

ટ્રમ્પે એપલને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત આઈફોનનું અમેરિકામાં વેચાણ કરવા પર 25 ટકા ટેરિફ લાગુ કરાશે. આ સિવાય ટ્રમ્પે યુરોપીયન યુનિયનને પણ 1લી જૂનથી 50 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે.

Address

Ahmedabad

Telephone

+919057070906

Website

http://www.maadhyamnews.com/

Alerts

Be the first to know and let us send you an email when Maadhyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maadhyam:

Share