New Update

New Update इस पेज में आपको कुछ डिफरैंट जानकारी दी जाएगी जो काफी कम लोगोंको पता है। Learn new things in this page.

https://youtu.be/PrTaI12ECdYગઈકાલે આ સ્ટોરી અપલોડ થવામાં કોઈ સમસ્યા થઈ હતી. જેના કારણે તે અધુરી દેખાતી હતી. અહીં તેને ફર...
15/06/2022

https://youtu.be/PrTaI12ECdY

ગઈકાલે આ સ્ટોરી અપલોડ થવામાં કોઈ સમસ્યા થઈ હતી. જેના કારણે તે અધુરી દેખાતી હતી. અહીં તેને ફરી નવેસરથી તૈયાર કરીને અપલોડ કરી છે. આખી સ્ટોરીનો સાર હવે સમજાશે.

સામાન્ય રીતે હોટલ શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં તરત ઝબકારો થાય કે તે પૈસાદારો માટે હોય. પણ આ હોટલની કહાની અલગ છે.

05/05/2021

સુરેન્દ્રનગરના લટુડા ગામે UFO સાંજના લગભગ 7 : 16 નાં ગાળામાં નજરે ચડ્યું. શરૂઆતમાં અતિ તીવ્ર આગ જેવી લાઈટ થતી હતી,પછી કેમેરા માં કેદ કરવા જતાં આવું કેદ થયું.

04/05/2021

केरल "मुख्यमंत्री" पिनराई विजयन ने अपना वादा पूर्णतया निभाया ।

केरल चुनाव 2016 के बाद से जब एक पत्रकार ने जब मुख्यमंत्री पिनराई विजयन से इंटरव्यू में यह सवाल पूछा था की, इस बार के चुनाव में BJP ने केरल में अपना खाता खोल दिया है, बेशक से उसे सिर्फ़ एक ही सीट पर जीत सीट मिली है, पर क्या आपको नही लगता की अब केरल में होने वाले आगामी चुनावों में प्रधानमंत्री मोदी जी की लोकप्रियता के चलते भविष्य में BJP की और भी ज्यादा सीटें बढ़ेंगी ।

तब मुख्यमंत्री विजयन ने पत्रकार को बड़ी ही सहजता के साथ अपना जवाब पत्रकार को देते हुए उस पत्रकार से कहा था, की केरल के उस क्षेत्र से जहां से BJP ने वो एक सीट जीती है, हम उस क्षेत्र का शिक्षा बजट बढ़ा कर हम उस क्षेत्र की शिक्षा पर और भी अधिक विशेष ध्यान देंगे । जिससे वहां के लोग और भी परिपक्व हो सकें, और धर्म वर्म से ऊपर उठ कर कम से कम अपना भला बुरा तो सोच ही सकें, और उन्होनें ठीक ऐसा ही किया भी, जिससे इस बार स्वयं घोषित राष्ट्रवादी पार्टी की केरल में वो एक सीट भी नही आ पाई ।

28/04/2021

जहरीला कोरोना वायरस नही मरेगा मगर ये विदेशी पंखा मार डालेगा हॉस्पिटल का!!!

17/04/2021
15/04/2021

જયંતીવિશેષ : ડૉ. આંબેડકરને કેમ લાગતું હતું કે ભારતમાં લોકશાહી સફળ નહીં થાય? બીબીસી આર્કાઇવ્સમાંથી જુઓ બાબાસાહેબ આંબેડકરનો ઇન્ટરવ્યૂ

21/01/2021

ચાર મહિનાથી ગોંધી રખાયેલી સીએ છાત્રાનું મોત: અલ્પા બેહોશ રહે તે માટે ચારે બાજુ યુરિન ભરેલા વાસણો ગોઠવ્યા હતાં: એકલ...

https://www.facebook.com/1374255072905199/posts/2714825988848094/
07/01/2021

https://www.facebook.com/1374255072905199/posts/2714825988848094/

કારમાં બેઠેલી મહિલાએ પોલીસને 'માસ્કનો મેમો ભરવાની નથી અને હું જોઈ લઈશ'. તમારે જે કરવું હોય તે કરી લો તેમ કહી મહિલા પ.....

બે દિવસ પહેલાં ફેસબુક પર એક પોસ્ટ જોઈ હતી. તેમાંથી આ સ્ટોરીનો આઈડિયા આવેલો. એન્જિનિયરીંગ પાસ એક યુવકે ઓફર કરવામાં આવતા ચ...
20/12/2020

બે દિવસ પહેલાં ફેસબુક પર એક પોસ્ટ જોઈ હતી. તેમાંથી આ સ્ટોરીનો આઈડિયા આવેલો. એન્જિનિયરીંગ પાસ એક યુવકે ઓફર કરવામાં આવતા ચણાંમમરાં જેવા પગારથી કંટાળી જઈને પોતાનો ટી સ્ટોલ શરૂ કર્યો હતો. અમદાવાદનાં સુભાષબ્રીજ પાસે નારણઘાટ નજીક તેનું આ સાહસ જોવાની મને તરત ઈચ્છા થઈ આવેલી. ખાસ તો તેનો આ ધંધા માટે આત્મવિશ્વાસ કેવો છે તે મારે જોવું હતું. બપોરે પહોંચ્યો છતાં સારી એવી ભીડ હતી. મોટાભાગનાં યુવાનો હતાં. રોનક રાજ નામનો યુવક તેનાં ભાઈ સાથે ચા સર્વ કરતો હતો. મેં તેને મારા અહીં આવવાનું કારણ જણાવ્યું. તે રાજી થયો. પછી તેની કહાની જાણી. જે અહીં રજૂ કરું છું.
શાહરૂખ ખાનની ‘રઈસ’ ફિલ્મનો એક ડાયલોગ છે, ‘કોઈ ધંધા છોટા નહીં હોતા, ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા..’ શક્ય છે આ વાત જેટલી બોલવામાં સરળ લાગે છે તેટલી વાસ્તવિક જિંદગીમાં નહીં હોય. કેમ કે બહુમતિ લોકો ધંધાની પસંદગી પોતાની શૈક્ષણિક લાયકાત અને સામાજિક હોદ્દાને ધ્યાનમાં રાખીને જ કરતાં હોય છે. આજેય ઉચ્ચ શિક્ષીત યુવાનોને અમુક પ્રકારનું કામ નાનું લાગે છે તેની પાછળ આ સિવાય બીજું કોઈ કારણ નથી. જો કે અમદાવાદનાં મેઘાણીનગરમાં વસતાં રોનક રાજ નામનાં ઈલેક્ટ્રીકલ એન્જિનીયર યુવાને ચાની કીટલી શરૂ કરીને સૌને આશ્ચર્યમાં નાખી દીધાં છે. પાંચ વર્ષ પહેલાં એન્જિનીયરીંગનું ભણીને તેણે નોકરીની શોધ શરૂ કરી હતી. પણ કંપનીઓ તેને જે પગાર ઓફર કરતી હતી તે ચણાંમમરાં જેવો હતો. કંટાળીને તેણે સરકારી નોકરીની તૈયારીઓ શરૂ કરી. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી. પરંતુ ત્યાં પણ તેને લાઈનમાં ઉભા રહેવા સિવાય કશું ન મળ્યું. આખરે તેણે ‘એન્જિનીયરની ચા’ નામે પોતાની કીટલી શરૂ કરી દીધી.
એન્જિનીયરની ચાનાં સ્ટોલ પર ચા તો સરસ મળે જ છે. સાથે બીજી પણ કેટલીક બાબતો છે જે તેને અન્યો કરતાં યુનિક બનાવે છે. અહીં તમને દરરોજ સવારે અંગ્રેજી અને ગુજરાતીનાં તમામ જાણીતાં અખબારો વાંચવા માટે મળી જશે. આ સિવાય એક નાનકડું પુસ્તકાલય પણ છે, જેનો અહીં ચા પીવા આપતાં ગ્રાહકો પોતાના રસ પ્રમાણે ઉપયોગ કરે છે. આજે એક તરફ દેશમાં સેંકડો લોકો કોરોનાની અસર તળે પોતાની નોકરી ગુમાવી ચૂક્યાં છે. બીજી તરફ શિક્ષિત બેરોજગારીનો સતત ઉંચો ચડતો જતો ગ્રાફ અને ખાનગી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતો પગાર યુવાવર્ગને નિરાશ કરી રહ્યો છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાંથી કેવી રીતે રસ્તો કાઢવો તે રોનક જેવા સાહસિક યુવાનો જ સમાજને શીખવતા હોય છે. જરૂર હોય છે માત્ર જાત પર વિશ્વાસ કરીને તેનાં પર અમલનું સાહસ ખેડવાની.

જો તમને મારું કામ ગમતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, સ્ટોરી ગમે તો લાઈક કરો, કમેન્ટ કરી તમારો પ્રતિભાવ જણાવો, મિત્રોમાં શેર કરો.
સ્ટોરી Theuntouchedstory દ્વારા..

Subscribe, Share and support our Channel. Follow us here : https://www.facebook.com/theuntouchedstory1Twitter: ...

બહુ સમય પહેલાં શ્રી નીલેશ કાથડ સાહેબ પાસેથી તેમનાં વિશે સાંભળેલું. ત્યારથી એક ઈચ્છા હતી કે તેમની સ્ટોરી કરવી. હું ભાગ્યશ...
17/12/2020

બહુ સમય પહેલાં શ્રી નીલેશ કાથડ સાહેબ પાસેથી તેમનાં વિશે સાંભળેલું. ત્યારથી એક ઈચ્છા હતી કે તેમની સ્ટોરી કરવી. હું ભાગ્યશાળી છું કે શ્રી શંકર પેન્ટર સાહેબ બાદ બીજી એવી વ્યક્તિને તેમની હયાતીમાં તેમણે કરેલાં કામોને લોકો સુધી પહોંચાડવામાં નિમિત્ત બની રહ્યો છું. મારા માટે રોમાંચની સૌથી મોટી બાબત એ હતી કે વર્તમાન પરિસ્થિતિમાં દેશ જે મહામાનવ અને તેનાં કાર્યને ડગલેને પગલે યાદ કરી રહ્યો છે, તેમને તેઓ રૂબરૂ મળી ચૂક્યાં હતાં.
વાત છે અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં રહેતાં શ્રી જનબંધુ કૌશાંબીજીની. જેઓ હાલ બંધારણનાં ઘડવૈયા ડો. આંબેડકરને મળનાર એકમાત્ર જીવિત ગુજરાતી છે. કેવી પરિસ્થિતિમાં તેઓ ડો. આંબેડકરને મળ્યાં હતાં તેની વાત પણ રસપ્રદ છે.. જે અહીં વણી લીધી છે. શ્રી જનબંધુ કૌશાંબીનાં પિતા શ્રી રામજી લાલજી મેઉવાળા મજૂર આગેવાન ઉપરાંત ડો. આંબેડકર સ્થાપિત શિડ્યૂલ કાસ્ટ ફેડરેશનનાં મહેસાણા જિલ્લાનાં પ્રમુખ હતાં. એ જમાનામાં ડો. આંબેડકરનાં પગલે તેમણે પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કરેલો. જેની નાનકડાં જનબંધુ પર ઘેરી અસર પડેલી. 15 વર્ષની ઉંમરે જનબંધુએ બાબાસાહેબને મળવાની જીદ પકડી એટલે પિતા તેમને મુંબઈ ખાતેનાં અધિવેશનમાં સાથે લઈ ગયાં. એ પછીનો આખો ઘટનાક્રમ બહુ હૃદયસ્પર્શી છે. અધિવેશન પૂર્ણ થયા બાદ કિશોર જનબંધુ પોતાના હીરોને મળવા અધિરાં હતાં. પણ બાબાસાહેબ વ્યસ્ત હોવાથી તેમનાં પી.એ.એ તેમને મળવા માટે સમય ન આપ્યો. એટલે નાનકડાં જનબંધુ રડવા લાગ્યાં. જે જોઈને પિતા રામજી મેઉવાળાનું દિલ દ્રવી ઉઠ્યું. અને ત્યારે જ તેમણે નક્કી કરી લીધું કે તેઓ કોઈપણ ભોગે દીકરાને બાબાસાહેબને મળવા લઈ જશે. તરત તેઓ ડો. આંબેડકરનાં પત્ની રમાબાઈને મળ્યાં અને દીકરાંની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી શું થયેલું તે આખો પ્રસંગ જનબંધુ સાહેબનાં શબ્દોમાં જ મૂક્યો છે.
ડો. આંબેડકર સાથેની એ પહેલી અને છેલ્લી મુલાકાતે કિશોર વયનાં જનબંધુનાં જીવનની આખી દિશા જ બદલી નાખી. મુલાકાત પહેલાં તેઓ ચિત્રકાર બનવા માંગતા હતાં, પણ ડો. આંબેડકરે તેમને માથે હાથ મૂકીને ઉચ્ચ અભ્યાસની સલાહ આપેલી. એટલે પહેલાં તેઓ બી.એ. અને પછી એમ.એ. થઈને કલોલની શાંતિનિકેતન વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયાં. ત્યારબાદ ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગ હેઠળ છોટાઉદેપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બી.ઈ.ઈ. તરીકે કારકિર્દી શરૂ કરી. અને ત્યાંથી ઝીણાભાઈ દરજીએ શરૂ કરેલ ‘20’ મુદ્દા કાર્યક્રમ સમિતિમાં તેમનાં પી.એ. તરીકે જોડાયાં. છેલ્લે પછાતવર્ગ બોર્ડ અને અનુ.જાતિ નિગમમાં અનુક્રમે મેનેજર અને રિકવરી મેનેજર તરીકે સેવા આપી નિવૃત્ત થયાં. એ વખતનાં ટોચનાં રાજકારણીઓનો આગ્રહ હોવા છતાં તેમણે કદી ધારાસભ્ય કે સાંસદ પદની લાલચ રાખી નહોતી અને આજીવન બૌદ્ધ-આંબેડકરી ચળવળનાં પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહ્યાં હતાં. તેમની આ નિસ્વાર્થ સેવાની કદરરૂપે ગુજરાત સરકારે તેમને વર્ષ 2012-13નો ‘ડો. આંબેડકર એવોર્ડ’ એનાયત કર્યો હતો. આજે જ્યારે સરકારી સિસ્ટમ અને રાજકારણમાંથી આદર્શો, નીતિઓની સતત બાદબાકી થઈ રહી છે ત્યારે જનબંધુ કૌશાંબી જેવા લોકોની કિંમત અનેકગણી વધી જાય છે.
શ્રી જનબંધુ કૌશાંબીજીની સ્ટોરી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. જો તમને મારું કામ ગમતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો, કમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવો.
https://youtu.be/ARHrySrh76I

Subscribe, Share and support our Channel. Follow us hereFacebook: https://www.facebook.com/theuntouchedstory1Twitter: https://twitter.com/untouched_theInstag...

14/12/2020

કોરોનાની મહામારીમાં લોકડાઊનને કારણે જનજીવનને જ નહીં આર્થિક રીતે પણ લોકોને ખાસ્સો એવો માર પડ્યો હતો ત્યારે મોદી સ...

13/12/2020
*ચ્યમલા આટલા ફાટી ગયા છો?* વગેરે જેવા તેજાબી ચાબખા મારી દલિતોની બેશુધ્ધ આત્માને જગાડવા આજીવન પ્રયત્નશીલ ગુજરાતના સુપ્રસિ...
08/12/2020

*ચ્યમલા આટલા ફાટી ગયા છો?* વગેરે જેવા તેજાબી ચાબખા મારી દલિતોની બેશુધ્ધ આત્માને જગાડવા આજીવન પ્રયત્નશીલ ગુજરાતના સુપ્રસિદ્ધ દલિત કવિ અને સાહિત્યકાર શ્રી શંકર પેઈન્ટરનું આજ ૦૮-૧૨-૨૦૨૦ ના રોજ સવારે ૬ વાગ્યે દુઃખદ અવસાન થયેલ છે. કુદરત તેમના પરિવારને આ દુઃખદ સમયને સહન કરવાની શક્તિ આપે એવી અભ્યર્થના.
🙏🙏🙏

શંકર પેન્ટરઃ દલિત કવિતાનું તાંડવ સ્વરૂપ | The Untouched Story છેલ્લાં ચારેક દાયકામાં ગુજરાતી દલિત સાહિત્યમાં, એમાં પણ દલિત કવ....

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when New Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category