ज्योतिष शिरोमणि Mahesh Mehta

  • Home
  • ज्योतिष शिरोमणि Mahesh Mehta

ज्योतिष शिरोमणि Mahesh Mehta मनुष्य का समग्र जीवन ग्रह, नक्षत्र और ? linc

આપણી સંસ્કૃતિમાં ચરણસ્પર્શ કરવાની પ્રાચીન પરંપરા છે. વ્યક્તિ પોતાનાથી આયુષ્ય તથા સંબંધમાં મોટી વ્યક્તિના ચરણસ્પર્શ કરે છ...
18/11/2022

આપણી સંસ્કૃતિમાં ચરણસ્પર્શ કરવાની પ્રાચીન પરંપરા છે.

વ્યક્તિ પોતાનાથી આયુષ્ય તથા સંબંધમાં મોટી વ્યક્તિના ચરણસ્પર્શ કરે છે. સ્ત્રી-પુરુષો પોતાના ગુરુના ચરણસ્પર્શ કરે છે. સ્ત્રીઓ પતિના પણ ચરણસ્પર્શ કરે છે. જેના ચરણસ્પર્શ કરવામાં આવે છે તે દુવાઓ, આશીર્વાદ, આશિષ આપતાં સદ્વચન બોલે છે. ચરણસ્પર્શ કરવાથી વ્યક્તિની શાલીનતા, વિનમ્રતા, શિષ્ટાચાર વ્યક્ત થાય છે. તેને સંસ્કારી માનવામાં આવે છે
કા ઈ વ્યક્તિ ભલે ગમે તેટલી મલિન સ્વભાવની હોય, ગમે તેટલી દૂષિત ચરિત્રવાળી હોય, અપવિત્ર કે અહંકારી હોય, પરંતુ જો તેના ચરણસ્પર્શ કરવામાં આવે તો તેના મુખમાંથી પણ આશીર્વાદ અને સદ્વચન જ નીકળે છે. તે ચરણસ્પર્શ પછી મૌન રહે, કંઈ પણ ન બોલે તે તેની અંતર્મુખતાને દર્શાવે છે. સામાન્ય રીતે અંતરમનથી કોઈ પણ વ્યક્તિ સકારાત્મક જ વિચારે છે, નકારાત્મક નહીં. જગતના વ્યવહારમાં પણ એવું કહેવાય છે કે, "મૌનં સ્વીકૃતિ લક્ષણમ્" અર્થાત્ મૌન વ્યક્તિ તમારા પ્રત્યે મૌન દ્વારા સ્વીકૃતિ આપી રહી છે, તેથી જ ચરણસ્પર્શ, ચરણવંદન, ચરણસ્તુતિ, ચરણપૂજા, ચરણસ્મૃતિ વગેરે ક્યારેય વ્યર્થ નથી જતાં, તેનાં સારાં પરિણામ જરૂર મળે છે. તમે જેને ચરણસ્પર્શ કરીને મોટા બનાવો છો, તે હંમેશાં મોટા જ રહે છે, તમારા માટે મનમાં ક્યારેય ખરાબ વિચાર લાવી શકતા નથી, ભલે પછી તેઓ આશીર્વાદ બોલીને આપે કે પછી મૌન રહીને.
ચરણસ્પર્શ કેવી રીતે કરાય?
ચરણસ્પર્શ કરતી વખતે જો જમણા હાથથી જમણા પગનો અને ડાબા હાથથી ડાબા પગનો સ્પર્શ કરવામાં આવે તો સકારાત્મક ઊર્જા મળે છે, જ્યારે વિપરીત રીતે એટલે કે જમણા હાથે ડાબા પગનો સ્પર્શ કરવાથી સકારાત્મક ઊર્જાના પ્રવાહને અવરોધ નડે છે. ચરણસ્પર્શની બીજી બાબત જોઈએ તો જ્યારે વ્યક્તિ ચરણસ્પર્શ કરે છે ત્યારે ચરણસ્પર્શ કરનારના હાથ સહજ ચરણસ્પર્શ કરનાર વ્યક્તિના માથા પર જાય છે અને તેના સહસ્રારચક્રનો સ્પર્શ થાય છે, જેથી સહસ્રારચક્રમાં સક્રિયતા ઉત્પન્ન થાય છે. તેનાથી જ્ઞાાન, બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. આ ઊર્જા ઉત્સાહ, શક્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. જેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે.
ચરણસ્પર્શનો મહિમા
ગૌતમ ઋષિની પત્ની અહલ્યા શાપને કારણે પથ્થરની શિલા બની ગઈ હતી અને ભગવાન શ્રીરામના ચરણસ્પર્શ થવાથી શાપમુક્ત થઈને પાછી મનુષ્ય રૂપમાં આવી ગઈ. પ્રભુનાં ચરણોનો મહિમા અનેક ગ્રંથોમાં ર્વિણત છે. આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે તાંબાના

गोमती चक्र llगोमती चक्र एक दुर्लभ वस्तु हैयह एक प्रकार का सफेदटुकड़ा होता है जिस पर चक्र स्व्य् प्रकृतिकद्वारा ही बना होत...
15/11/2022

गोमती चक्र ll
गोमती चक्र एक दुर्लभ वस्तु है
यह एक प्रकार का सफेद
टुकड़ा होता है जिस पर चक्र स्व्य् प्रकृतिक
द्वारा ही बना होता है किसी शुभ महूर्त में इस
पर यह मंत्र का ग्यारा बार माला जप करने से यह
शुद्ध हो जाता है फिर शुद्ध गोमती चक्र
को किस किस काम ला सकते है आगे पढ़े मंत्र “ॐ
वॉ आरोग्यानिकारी रोगानशेषानंम” इस
प्रकार जब ग्यारह मालाए सम्पन हो जाए तब
साधक को वह गोमती चक्र सावधानी पूर्वक एक
तरफ रख देना चाहिए वह गोमती चक्र तीन वर्ष
तक प्रभावित रहेगा इस का प्रयोग बीमारी पर
विशेष रूप से किया जाता है कोई
बीमारी हो तो एक साफ गिलास में शुद्ध
गंगा जल लेकर उस में यह गोमती चक्र डाल दे और
ऊपर लिखे मन्त्र को इक्कीस बार मन ही मन
उच्चारण कर उस गोमती चक्र को बाहर निकल दे
व् वो पानी रोगी को पिला दें तो वह
रोगी जल्दी ही ठीक होने लग जाएगा आश्चर्य
कि बात यह है कि ऐसा प्रयोग
किसी भी रोगी पर किया जा सकता है चाहे
कोई भी रोग क्यों न हो तीन वर्ष के बाद इस
प्रकार के गोमती चक्र को पुनः सिद्ध
किया जा सकता है

જ્યોતિષ માર્ગદર્શન
12/11/2022

જ્યોતિષ માર્ગદર્શન

સૂર્ય દેવની કૃપા માટે
11/11/2022

સૂર્ય દેવની કૃપા માટે

ઘોડાની નાળ જીવનમાં ઉત્તમ ફળ માટેએક કાળા કપડામાં વીંટાળીને ઘોડાની નાળ ને સ્ટોર રૂમમાં કે અનાજ જ્યાં મૂકતા હોવ ત્યાં મુકી ...
10/11/2022

ઘોડાની નાળ
જીવનમાં ઉત્તમ ફળ માટે
એક કાળા કપડામાં વીંટાળીને ઘોડાની નાળ ને સ્ટોર રૂમમાં કે અનાજ જ્યાં મૂકતા હોવ ત્યાં મુકી દો. જો આમ કરશો તો તમારા ઘરે અન્નના ભંડાર ક્યારેય નહિં ખૂટે.
ઘોડાની નાળ U આકારમાં લગાવવી જોઈએ. નાળ ઘરના દરવાજાની ઉપર લગાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ઘોડાની નાળ ખરાબ શક્તિઓથી પણ રક્ષણ કરે છે.
દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જ્યાંથી બધાં આવતા-જતા તેને જુએ. આનાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને આવકમાં વધારો થાય છે.
તિજોરીમાં મૂકવાથી તમારે ત્યાં ધનની રેલમછેલ રહે છે. તિજોરીમાં ઘોડાની નાળ શનિવારે જ મૂકવી જોઈએ.
ઘોડાની નાળના લોખંડમાંથી બનેલી વીંટીને તમારી વચલી આંગળીએ પહેરો. આમ કરવાથી તમને શનિની સાડાસાતી કે મહાદશામાં રાહત મળશે.
એવું કહેવાય છે કે, નવા વર્ષના દિવસે તકિયા નીચે ઘોડાની નાળ મૂકીને સૂઈ જવાનો રિવાજ છે. આમ કરવાથી વ્યક્તિનું નવુ વર્ષ સારુ જાય છે અને નસીબ તેનો હંમેશા સાથ આપે છે.
શનિ દેવને ખુશ કર્યા બાદ તેમના આશીર્વાદ લેવા માટે કાળા ઘોડાની નાળ તમારા ઘરમાં લગાવવી શુભ માનવામાં આવે છે.
નોંધ - અમારે ત્યાંથી અસલ જુનવાણી ઘોડાની સિદ્ધ કરેલી નાળ મળશે
આજે જ સંપર્ક કરો

ઘોડાની નાળ
05/11/2022

ઘોડાની નાળ

આટલું અવશ્ય જાણોપિતૃદોષ કે જે બહુ ઓછાં લોકને  આ વિશે ખ્યાલ છેતમે જાણો છો કે કોઈનાં મરણ પાછળ સદ્ગતના મોક્ષાર્થે પિતૃ કાર્...
02/11/2022

આટલું અવશ્ય જાણો
પિતૃદોષ કે જે બહુ ઓછાં લોકને આ વિશે ખ્યાલ છે
તમે જાણો છો કે કોઈનાં મરણ પાછળ સદ્ગતના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરવામાં આવે છે
કોઈ અપરણિત યુવક મૃત્યુ પામ્યો હોય તો નીલ નારણબલિ કરવામાં આવે છે પરંતુ અપરણિત છોકરી મૃત્યુ પામી હોય તો શું કરવું ?
શું વિધિ કરવી ?
તો આ માટે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે તેની પાછળ
ઘરમાં તુલસી વિવાહનું વિધિપૂર્વક આયોજન કરવું આ માટે કારતક સુદ એકાદશી દિવસ ઉત્તમ લેખાય છે
તુલસીના છોડ સાથે શાલિગ્રામ ની મૂર્તિ સ્થાપિત કરી વિદ્વાન ભૂદેવ દ્વારા વિવાહનો કાર્યક્રમ મંત્રોચ્ચાર સાથે વિધિ પૂર્વક કરવો ,આ સરળ પણ છે, કોઈ પણ જાણકાર ભૂદેવ આ કરી આપશે
ખાસ નોંધ - જો કન્યા મૃત્યુ પૂર્વે માસીક ધર્મમાં આવતી હોય અને લગ્ન પૂર્વે મૃત્યુ પામી હોય તો જ આ વિધિ કરવી જરૂરી છે અન્યથા નાની વયની બાળકી માટે આ વિધિ કરવી નહીં

|| શ્રી ગણેશાય નમઃ ||ૐ श्री १| લાભ પાંચમભગવાન શ્રી ગણેશજી અનેમાતા લક્ષ્મીજીની અસીમ કૃપાથી તમારા કામ ધંધા વ્યાપાર રોજીરોટ...
29/10/2022

|| શ્રી ગણેશાય નમઃ ||
ૐ श्री १|
લાભ પાંચમ
ભગવાન શ્રી ગણેશજી અને
માતા લક્ષ્મીજીની અસીમ કૃપાથી તમારા કામ ધંધા વ્યાપાર રોજીરોટીમાં
અઢળક સમૃદ્ધિ ધન ધાન્ય વૃધ્ધિ સાથે સુખ શાંતિ ઐશ્વર્ય પ્રદાન થાય એવી પ્રાર્થના 🙏

28/10/2022

કર્જ - દેવા માંથી મુક્ત
થવાનો ઉપાય

કોઈ કારણસર માથે કર્જ થઈ જાય ,અન્ય કોઈ રસ્તો ન મળે ત્યારે આ સરળ ઉપાય કરી જુઓ
૭ મંગળવાર સુધી કોઈ પણ હનુમાનજીની મંદિરે સવારના ભાગે જઈ ૩,૫ કે ૭ બંદીના લાડુ ધરાવવા ,દિવો અગરબત્તી કરવા, હનુમાન ચાલીસા નો એક પાઠ કરવો
પછી મંદિરમાં અથવા ઘરે આવીને આ બુંદીના લાડુનો પ્રસાદ નાના બાળકોને વહેંચી દેવો તમે અને ઘરના સભ્યો એ પણ આ પ્રસાદ લેવો
આવા ૭ મંગળવાર સુધી નિયમિત કરવું
ધીમે ધીમે કર્જ ઉતરી જશે
શ્રધ્ધા મુજબ ફળ પ્રાપ્ત થશે

ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम:।
23/10/2022

ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम:।

રૂતુ , તહેવાર અને તિથિઘણી વાર એવા સવાલ થતાં હોય છે કે હિન્દુ તહેવારો આગળ-પાછળ શા માટે હોય છેતો આનું કારણ તિથિની વધ-ઘટ હો...
22/10/2022

રૂતુ , તહેવાર અને તિથિ
ઘણી વાર એવા સવાલ થતાં હોય છે કે હિન્દુ તહેવારો આગળ-પાછળ શા માટે હોય છે
તો આનું કારણ તિથિની વધ-ઘટ હોય છે
શાસ્ત્ર રચયિતાઓ અલગ અલગ છે, તેને અનુસરનારા ધાર્મિક પંથો, પંચાંગ લખનારાઓ, જ્યોતિષીઓ તેમજ ઘણી વાર પ્રાદેશિક લોક માન્યતામાં ભિન્નતા જોવા મળે છે
વિશ્વમાં એક માત્ર હિન્દુ તહેવારો જ રૂતુ સાથે જોડાયેલા છે જેની પાછળ વૈજ્ઞાનિક કારણો છે
જો એમ કરવામાં ન આવે તો સાતમ-આઠમ
શિયાળામાં આવે અને હોળી ચોમાસામાં આવે
એટલે આ એક પ્રકારનું Adjesment છે બરાબર રૂતુ મુજબ જ તહેવારો આવવા જોઈએ સૂર્ય, ચંદ્રની ગતિ પ્રમાણે તિથિ બનતી હોય છે
જોકે એમાં પણ ઘણા મતમતાંતર હોય છે
હવે તિથિની વધ-ઘટના કારણો જ્યોતિષના ગણિતનો વિષય છે જે અહીં દર્શાવવું અસ્થાને છે તાત્પર્ય એ છે કે તિથિના સમયમાં ફેરફારના
કારણે તહેવારોમાં કોઈ વાર આગળ પાછળ
થતાં હોય છે
ધર્મશાસ્ત્રોના આદેશ અને જાણકાર વિદ્વાન લોકોના મતાનુસાર લોકોએ જે તે તહેવારો ને માન્ય આપવી અને સાચા-ખોટાની ચર્ચાથી દુર રહેવું, બધું સાચું અને બરાબર જ હોય છે
આલેખન
- જ્યોતિષ શિરોમણી મહેશભાઈ મહેતા

18/10/2022

दक्षिण की दीवार पर दर्पण नहीं लगाना चाहिए। दर्पण पूर्व या उत्तर की दीवार पर होगा तो श्रेष्ठ रहेगा। शाम के समय कुछ देर के लिए पूरे घर में रोशनी अवश्य करनी चाहिए।

આ વાતનુંખાસ ધ્યાન રાખવુંજો તમે ઈચ્છતા હોવ કે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તો નીચેની બાબતો વિશે ધ્યાન આપો1. સાંજ પછી ક્યારેય પ...
18/10/2022

આ વાતનું
ખાસ ધ્યાન રાખવું

જો તમે ઈચ્છતા હોવ કે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તો નીચેની બાબતો વિશે ધ્યાન આપો
1. સાંજ પછી ક્યારેય પિતૃ તર્પણ ન કરવું. ઘરમાં સાંજે કે રાતે પિતૃઓનું આહવાન સારું ગણ્યું નથી. તે અનેક મુસીબતોને નોંતરે છે.
2. ઘરમાં ક્યારેય સાંજ પછી કચરો વાળીને બહાર ન કાઢવો. નહિં તો ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે.
3. ક્યારેય સાંજ પછી નખ ન કાપવા કે ચાવવા, તેથી પણ અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
4. સૂર્યાસ્ત પછી રાતે એંઠા વાસણ ન રાખવા, તેમ કરવાથી દેવી લક્ષ્મી રુઠેલા રહે છે.
5. સૂર્યાસ્ત સમયે સમાગમ ન કરવો. જો તેમ કરવામાં આવે તો શત્રુ સંતાનોની પ્રાપ્તિ થાય છે. એટલે કે સંતાનો શત્રુ નિવડે છે.
6. સૂર્યાસ્ત પછી બહારથી આવો ત્યારે પહેલાં હાથ પગ ધોઈ નાંખવા, નહિં તો ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે. તેનાથી અનેક મુસીબતો ઝેલવાનો વારો આવે છે.
7. સૂ્ર્યાસ્ત સમયે જો તમે દીવો કરતાં હોય તો તેને ક્યારેય ફૂંક મારીને બુઝાવવો. નહિં તો લક્ષ્મી આવે તો છે પણ ટકતી નથી.
8. સંધ્યાકાળે ક્યારેય વાળ ન ઓળવા અને તૂટેલો કાંસકો ક્યારેય વાપરવો નહિ. તેનાથી ખરાબ ફળની પ્રાપ્તિ થાય છે.

એક નવું ધાર્મિક સૂચન- શક્ય હોય તો આ કરો👇આપણે મંદિરે દર્શન માટે તો જતાં જ હોઈએ છીએ ત્યાં તમને અવશ્ય દાનપેટી જોવા મળશે શ્ર...
16/10/2022

એક નવું ધાર્મિક સૂચન
- શક્ય હોય તો આ કરો
👇
આપણે મંદિરે દર્શન માટે તો જતાં જ હોઈએ છીએ ત્યાં તમને અવશ્ય દાનપેટી જોવા મળશે શ્રધ્ધાળુઓ યથાશક્તિ તેમાં દાન રૂપે કંઈક પધરાવતા હોઇએ છીએ એ બરાબર છે, યોગ્ય પણ છે, એ રીતે દાન પણ આપવું જરૂરી છે
પરંતુ મારું એક નવું સૂચન છે ,દરેકના ઘરમાં પૂજા સ્થાન - મંદિર તો હોય જ છે ત્યાં એક નાની એવી દાનપેટી રાખો રોજના નિત્યકર્મ પછી , પૂજા પૂરી થયા બાદ આ દાનપેટીમાં યથાશક્તિ રકમ તેમાં પધરાવો
અઠવાડિયે,મહિને,છ મહિને કે પછી સારા દાન પૂણ્ય ના તહેવાર પ્રસંગે આ દાન પેટીમાં જમા થયેલ રકમનો સદ્ઉપયોગ કરો ,રોકડ દાન કરવાં કરતાં કોઈ ગરીબને ભોજન ની વસ્તુઓ આપો કે ગાયચાર અર્થે વાપરો, શ્વાન ભાગ આપો, પંખીને ચણ માટે વાપરો ,ઠીક લાગે તો ગરીબ માણસ ને દવા ખરીદવામાં મદદ રૂપ બનો કે
સામાન્ય બુધ્ધિ અનુસાર કોઈને કોઈ રીતે એનો સદ્ઉપયોગ કરો
આવું કરવાથી તમને ખૂબ આનંદ આવશે, સંતોષ થશે ,કોઈ નવી પ્રવૃત્તિ તમને હોંશ અને પ્રેરણાથી ભરી દેશે , તમે સરસ મજાની ફરજ અદા કર્યાનો અહેસાસ થશે
તમને તથા ઘરનાં સભ્યો તેમજ બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કારો મળશે ,આ બહું સરળ છે, બધાં જરૂર કરી શકે, કંઈ અઘરું નથી જેથી તમારા સારા વિચારોને એક નવું બળ મળશે, તમે કંઈક સારું કર્યું છે , માનવધર્મ રૂપ ફરજ બજાવ્યા નો આનંદ મળશે એનાથી વિશેષ બીજું શું હોય શકે ?
આજથી જ એનો અમલ કરીએ
આજે શુભ દિવસ છે

ચિંતા,ઉપાધી,શોક, ગમગીની, ઉદાસિનતા, ખિન્નતા,ડર-ભય ખરેખર તો આવું કંઈ છે જ નહીં આ માત્રવિચારોનાં વમળો છે આપણા મગજમાં સતત ચો...
16/10/2022

ચિંતા,ઉપાધી,શોક, ગમગીની, ઉદાસિનતા, ખિન્નતા,ડર-ભય ખરેખર તો આવું કંઈ છે જ નહીં આ માત્ર
વિચારોનાં વમળો છે
આપણા મગજમાં સતત ચોવીસ કલાક અવિરત પણે એક પછી એક વિચારોનો પ્રવાહ ચાલું જ રહે છે જાણે કોઈ વણથંભી વણઝાર કાફલો ચાલતો હોય ઠીક એવી રીતે મનુષ્યના માનસ પર વિચારોની આવ - જા ચાલું જ રહે છે
તમે બરાબર નિરીક્ષણ કરો તો ખ્યાલ આવશે કે બધાં જ વિચારો ભૂતકાળ ના હશે અથવા ભવિષ્યની કલ્પના માત્ર, એથી વિશેષ કંઈ નથી
માણસનું મન વર્તમાનમાં હોતું જ નથી, કાં તો ભૂતકાળમાં મગ્ન થઈ જાય છે અથવા ભવિષ્યની કલ્પના માં ખોવાઈ જાય છે
ઘણાં શારિરીક રોગ, કષ્ટ,પીડા પાછળ માણસની માનસિકતા કામ કરતી હોય છે
ભૂતકાળને ભૂલી જાવ,એ બળીને રાખ થઈ ગયો છે તમે ક્યાં સુધી એ રાખના ઢગલા પર આળોટ્યા કરશો ?
ભવિષ્ય હજુ આવ્યું નથી, તમે એને લાવી પણ નહીં શકો
તો પછી શા માટે શેખચલ્લી જેવી દુનિયામાં જીવો છો
હંમેશા વર્તમાનમાં જીવો, વર્તમાન મોજૂદ છે અને જે મોજૂદ છે એ જ સત્ય છે
(- ઓશો પ્રવચન સારાંશ રૂપ )

આગામી દિપાવલીના તહેવારો ની અહીં એક યાદી તૈયાર કરેલ છેઆ વર્ષે તહેવારો નો નિર્ણય કરવામાંસામાન્ય લોકો ને થોડી દિગ્ધા જરૂર અ...
13/10/2022

આગામી દિપાવલીના તહેવારો ની અહીં એક યાદી તૈયાર કરેલ છે
આ વર્ષે તહેવારો નો નિર્ણય કરવામાં
સામાન્ય લોકો ને થોડી દિગ્ધા જરૂર અનુભવ થાય એ સ્વાભાવિક છે
બધા તહેવારો સાંજે જ શરું થાય છે પરંતુ અમે અહીં કેટલાક નામાંકિત પંચાંગ તથા વિશ્વસનીય વેબસાઈટ વગેરેનનો અભ્યાસ કરી આ મુજબ નિર્ણય કરેલો છે , સ્પષ્ટ શબ્દોમાં સરળ માહિતી લોકો સમક્ષ મૂકી છે
જેથી સુગમતા રહે બાકી કોઈ સવાલ ઊભા કરે કે "ફલાણા કેલેન્ડરના દટ્ટા માં આમ લખ્યું છે ને પેલા માં આમ લખ્યું છે " તો એ ચર્ચા અસ્થાને છે
બાકી તો શાસ્ત્રમાં કહ્યું છે કે
यद्यपि शुध्यम् लोक विरुद्धम्
ना करियामि ना चरयामि ।।
મતલબ ગમે તેટલું શુધ્ધ હોવા છતાં
લોકો જેની વિરુદ્ધ માં હોય તે ન કરવું
જેને જે યોગ્ય લાગે તે રીતે કરી શકે છે ........अस्तु 🙏
- મહેશ મહેતા ( 9879403264)

जामनगर, भारतमंगलवार, अक्टूबर 11, 2022सूर्योदय: 06:44सूर्यास्त: 18:28तिथि: द्वितीया - 25:29+ तकनक्षत्र: अश्विनी - 16:17 त...
11/10/2022

जामनगर, भारत

मंगलवार, अक्टूबर 11, 2022

सूर्योदय: 06:44
सूर्यास्त: 18:28
तिथि: द्वितीया - 25:29+ तक
नक्षत्र: अश्विनी - 16:17 तक
योग: हर्षण - 15:17 तक
करण: तैतिल - 13:29 तक
द्वितीय करण: गर - 25:29+ तक
पक्ष: कृष्ण पक्ष
वार: मंगलवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: कार्तिक
चन्द्र राशि: मेष
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस
गुजराती सम्वत: 2078 प्रमादी

जामनगर, भारतसोमवार, अक्टूबर 10, 2022सूर्योदय: 06:44सूर्यास्त: 18:29तिथि: प्रतिपदा - 25:38+ तकनक्षत्र: रेवती - 16:02 तकयो...
10/10/2022

जामनगर, भारत

सोमवार, अक्टूबर 10, 2022

सूर्योदय: 06:44
सूर्यास्त: 18:29
तिथि: प्रतिपदा - 25:38+ तक
नक्षत्र: रेवती - 16:02 तक
योग: व्याघात - 16:43 तक
करण: बालव - 13:57 तक
द्वितीय करण: कौलव - 25:38+ तक
पक्ष: कृष्ण पक्ष
वार: सोमवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: कार्तिक
चन्द्र राशि: मीन - 16:02 तक
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस
गुजराती सम्वत: 2078 प्रमादी

जामनगर, भारतरविवार, अक्टूबर 9, 2022सूर्योदय: 06:44सूर्यास्त: 18:30तिथि: पूर्णिमा - 26:24+ तकनक्षत्र: उत्तर भाद्रपद - 16:...
09/10/2022

जामनगर, भारत

रविवार, अक्टूबर 9, 2022

सूर्योदय: 06:44
सूर्यास्त: 18:30
तिथि: पूर्णिमा - 26:24+ तक
नक्षत्र: उत्तर भाद्रपद - 16:21 तक
योग: ध्रुव - 18:37 तक
करण: विष्टि - 14:59 तक
द्वितीय करण: बव - 26:24+ तक
पक्ष: शुक्ल पक्ष
वार: रविवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: आश्विन
चन्द्र राशि: मीन
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस

कुंडली के बुरे ग्रहों को पलट देते हैं ये 10 आसान उपाय 1. शनिवार को तेल से बने पदार्थ भिखारी को खिलाने से शनि देव प्रसन्न...
07/10/2022

कुंडली के बुरे ग्रहों को पलट देते हैं ये 10 आसान उपाय 1. शनिवार को तेल से बने पदार्थ भिखारी को खिलाने से शनि देव प्रसन्न होते हैं।2. संध्या के समय जातक अपने घर में गूगल का धूप जलाएं।3. भिखारियों को काले उड़द का दान करें।4. जल में काले उड़द को प्रवाहित करें।5. शनिवार की रात में रक्त चन्दन से अनार की कलम से ऊं ह्वीं को भोजपत्र पर लिख कर नित्य पूजा करने से अपार विद्या, बुद्धि की प्राप्ति होती है।6. शनिवार को काले कुत्ते, काली गाय को रोटी और काली चिडिया को दाने डालने से जीवन की रूकावटें दूर होती हैं।7. शनिवार को सुंदरकांड का पाठ सर्वश्रेष्ठ फल प्रदान करता है।8. चींटियों को गोरज मुहूर्त में तिल चौली डालें।9. शनिवार के दिन उड़द, तिल, तेल, गुड़ का लड्डू बना लें और जहां हल न चला हो वहां गाड़ दें। शनिवार को शुभ योग में चमकाएं अपना भाग्य किसी शनिवार को किसी भी शुभ योग/शुभ चौघडिया में शाम के समय अपनी लंबाई के बराबर लाल रेशमी सूत नाप लें। फिर एक पत्ता बरगद का तोड़ें। उसे स्वच्छ जल से धोकर पोंछ लें। तब पत्ते पर अपनी कामना रूपी नापा हुआ लाल रेशमी सूत लपेट दें और पत्ते को बहते हुए जल में प्रवाहित कर दें। इस प्रयोग से सभी प्रकार की बाधाएं दूर होती हैं, कामनाओं की पूर्ति होती है। इससे तुरंत ही आपका भाग्य चमकने लगेगा। शनिवार को शनिदेव के मंत्र का जाप करने से भी समस्त अनिष्ट दूर होते हैं।

जामनगर, भारतशुक्रवार, अक्टूबर 7, 2022सूर्योदय: 06:43सूर्यास्त: 18:32तिथि: द्वादशी - 07:26 तकक्षय तिथि: त्रयोदशी - 29:24+...
07/10/2022

जामनगर, भारत

शुक्रवार, अक्टूबर 7, 2022

सूर्योदय: 06:43
सूर्यास्त: 18:32
तिथि: द्वादशी - 07:26 तक
क्षय तिथि: त्रयोदशी - 29:24+ तक
नक्षत्र: शतभिषा - 18:17 तक
योग: गण्ड - 23:31 तक
करण: बालव - 07:26 तक
द्वितीय करण: कौलव - 18:23 तक
क्षय करण: तैतिल - 29:24+ तक
पक्ष: शुक्ल पक्ष
वार: शुक्रवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: आश्विन
चन्द्र राशि: कुम्भ
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस
गुजराती सम्वत: 2078 प्रमादी

जामनगर, भारतबृहस्पतिवार, अक्टूबर 6, 2022सूर्योदय: 06:43सूर्यास्त: 18:33तिथि: एकादशी - 09:40 तकनक्षत्र: धनिष्ठा - 19:42 त...
06/10/2022

जामनगर, भारत

बृहस्पतिवार, अक्टूबर 6, 2022

सूर्योदय: 06:43
सूर्यास्त: 18:33
तिथि: एकादशी - 09:40 तक
नक्षत्र: धनिष्ठा - 19:42 तक
योग: शूल - 26:21+ तक
करण: विष्टि - 09:40 तक
द्वितीय करण: बव - 20:32 तक
पक्ष: शुक्ल पक्ष
वार: गुरुवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: आश्विन
चन्द्र राशि: मकर - 08:28 तक
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस
गुजराती सम्वत: 2078 प्रमादी

जामनगर, भारतमंगलवार, अक्टूबर 4, 2022सूर्योदय: 06:42सूर्यास्त: 18:35तिथि: नवमी - 14:20 तकनक्षत्र: उत्तराषाढा - 22:51 तकयो...
04/10/2022

जामनगर, भारत

मंगलवार, अक्टूबर 4, 2022

सूर्योदय: 06:42
सूर्यास्त: 18:35
तिथि: नवमी - 14:20 तक
नक्षत्र: उत्तराषाढा - 22:51 तक
योग: अतिगण्ड - 11:23 तक
करण: कौलव - 14:20 तक
द्वितीय करण: तैतिल - 25:10+ तक
पक्ष: शुक्ल पक्ष
वार: मंगलवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: आश्विन
चन्द्र राशि: मकर
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस
गुजराती सम्वत: 2078 प्रमादी

જ્યોતિષ માર્ગદર્શન
03/10/2022

જ્યોતિષ માર્ગદર્શન

जामनगर, भारतरविवार, अक्टूबर 2, 2022सूर्योदय: 06:41सूर्यास्त: 18:37तिथि: सप्तमी - 18:47 तकनक्षत्र: मूल - 25:53+ तकयोग: सौ...
02/10/2022

जामनगर, भारत

रविवार, अक्टूबर 2, 2022

सूर्योदय: 06:41
सूर्यास्त: 18:37
तिथि: सप्तमी - 18:47 तक
नक्षत्र: मूल - 25:53+ तक
योग: सौभाग्य - 17:14 तक
करण: गर - 07:48 तक
द्वितीय करण: वणिज - 18:47 तक
क्षय करण: विष्टि - 29:43+ तक
पक्ष: शुक्ल पक्ष
वार: रविवार
अमान्त महीना: आश्विन
पूर्णिमान्त महीना: आश्विन
चन्द्र राशि: धनु
सूर्य राशि: कन्या
शक सम्वत: 1944 शुभकृत्
विक्रम सम्वत: 2079 राक्षस
गुजराती सम्वत: 2078 प्रमादी

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ज्योतिष शिरोमणि Mahesh Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share