મહીસાગરના આરે પ્રથમ દિવ્ય આરાધના......
શનિવારી અમાવસ્યા તા ૧૪મી ઓક્ટોબર ૨૦૨૩ના દિવ્ય દિવસે આણંદ તાલુકાના તીર્થ.સ્થાન વેરાખાડી ગામે મહીસાગર ના આરે પર્યાવરણ સાનુકૂળ 1008 દિવડાની ભવ્ય મહીસાગરજી ની મહાઆરતીનું આયોજન કરાયું છે. જેનો લ્હાવો લેવા સૌને જાહેર આંમત્રણ છે.
સુરતનો સ્વાદ હવે આણંદમાં...
શિવ ચૂલા ઢોસા....
નર્મદા ડેમ માંથી અચાનક એક સાથે પાણી છોડતા સર્જાયેલી માનવસર્જીત આપદા મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું વધુ એક નિવેદન. તેમણે શું કહ્યું જાણો...
નર્મદા ડેમમાંથી અચાનક પાણી છોડવા બાબતે ન્યાયિક તપાસ પંચ નીમવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ગુજરાતમાં થયેલ ભારે વરસાદના પગલે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ શું કહ્યું જાણો...
આણંદ અક્ષર ફાર્મમાં આજથી કેશવરુચિ જીવન આલેખન પ્રદર્શન, પરમાનંદ લાઈટ અને સાઉન્ડ શો અને બાળકો માટે આનંદ મેળાનો આરંભ થયો.
આણંદમાં બુધવારના રોજ રાત્રિના લગભગ 9-13 કલાકના અરસામાં વરસાદનું આગમન થયું હતું.છેલ્લા કેટલાક દિવસોના અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.